એક પરમાણ્વિક આદર્શ વાયુનાં ચોક્કસ જથ્થાનું અચળ દબાણે તેનું તાપમાન $10^{\circ} C$ જેટલું વધારવા માટે $20 \,J$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. તો અચળ કદે એટલું જ તાપમાન વધારવામાં ........... $J$ ઉષ્માની જરૂર પડે.
  • A$30$
  • B$12$
  • C$200$
  • D$215.3$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

\(\Delta Q=n C_P \Delta T\)

\(20=n C_P \times 10 \quad \ldots(1)\)

\(\Delta U=n C_V \Delta T\)

\(\Delta U=n \frac{C_P}{\gamma} \Delta T\) \(\left\{\because \gamma_{\text {mono }}=5 / 3\right\}\)

\(\Delta U=12 \,J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુને બંધ પાત્રમાં રાખી તેને ગરમ કરતાં તેનું તાપમાન $10\,^oC$ વધે છે.તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર  ..... $J$ હશે. $(R = 8.31\, J/mole-K)$
    View Solution
  • 2
    બે વાયુના તાપમાન,દબાણ અને કદ અનુક્રમે $T, P$ અને $V $ છે,તેમનું મિશ્રણ કરવાથી કદ $ V $ અને તાપમાન $T$ છે,તો નવું દબાણ અને દળ
    View Solution
  • 3
    વાયુના અણુની સંખ્યા ઘનતા તેનાં કેન્દ્રથી અંતર $r$ પર $n\left( r \right) = {n_0}{e^{ - \alpha {r^4}}}$ મુજબ આધાર રાખે તો અણુની કુલ સંખ્યા કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 4
    આદર્શ વાયુના ગતિવાદ અનુસાર

    $A$. વાયુ અણુઓની ગતિ $0^{\circ} C$ તાપમાને ફ્રિજ (જામી) જાય છે.

    $B$. જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે.

    $C$. જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે.

    $D$. પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા $\frac{3}{2} k_{B} T$ જેટલી હોય છે.

    નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    ${N}_{2}$ વાયુના અણુંની કયા તાપમાને ગતિઊર્જા $0.1\;volt$ થી પ્રવેગિત કરેલા સ્થિર ઇલેક્ટ્રોનની ગતિઊર્જા જેટલી થાય? (નજીકના પૂર્ણાંકમાં)

    $\left(\right.\left.{k}_{{B}}=1.38 \times 10^{-23} \, {J} / {K}\right)$

    View Solution
  • 6
    એક મોલ આદર્શવાયુનું તાપમાન $T$ એ $V$ કદ માટે, $T=-$ $\alpha V^3+\beta V^2$ પ્રમાણે ચલે છે. જ્યાં $\alpha$ અને $\beta$ ઘન પુર્ણાકો છે. તો આ પ્રક્રિયા દરમિયાન વાયુનું મહત્તમ દબાણ કેટલું થશે
    View Solution
  • 7
    એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના $2:1$ ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન $30^{\circ}\,C$ છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. $(Ar$નું પરમાણુ દળ $=39.9$ આપેલ છે.)
    View Solution
  • 8
    એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો $T$ તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા $........RT$ થશે.
    View Solution
  • 9
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 10
    અચળ દબાણે ત્રિપરમાણ્વિક, દ્વિપરમાણ્વિક અને એેક પરમાણ્વિક વાયુને ઉષ્માનો એેકસમાન જથ્થો આપવામાં આવતુ હોય તો...
    View Solution