એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો $T$ તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા $........RT$ થશે.
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુનો $v_{rms}$ = $400$ $ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય તો બાકીના વાયુના અણુઓ $v_{rms}$ = …… $ms^{-1}$
    View Solution
  • 2
    એક નમૂનામાં હીલીયમ અને ઑકિસજન વાયુનું મિશ્ર્ણ રહેલ છે. નમૂનામાં હીલીયમ અને ઑકિસજનના સરેરાશ વર્ગિત વર્ગ ઝડપનો ગુણોત્તર. . . . . હશે.
    View Solution
  • 3
    બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા  ....... $J/mol\, K$ થશે. $(R = 8.3\, J/mol\, K)$
    View Solution
  • 4
    આપેલ તાપમાન $T$ એ વાયુની $rms$ ઝડપ ${v_{rms}},$ મહત્તમ શક્ય ઝડપ ${v_{mp}},$ અને સરેરાશ ઝડપ ${v_{av}}$ વચ્ચેનો સાચો સંબંધ નીચેનામાથી કયો છે
    View Solution
  • 5
    એક આદર્શ વાયુના અણું પાસે ત્રણ રેખીયગતિના મુક્તતાના અંશો અને બે ચાકગતિના મુક્તતાના અંશો છે. વાયુને $T$ તાપમાને રાખેલ છે.આ વાયુની કુલ આંતરિક ઉર્જા $U$ અને $\gamma\left(=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ ના મૂલ્યો કેટલા થશે?
    View Solution
  • 6
    જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,$STP$એ રહેલ $4.5\,Kg$પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ $.......m ^{3}$ હશે.
    View Solution
  • 7
    ઓક્સિજન પરમાણુનો વ્યાસ $2.94 \times 10^{-10} m$ છે. તો વાન્ડરવાલ્સ વાયુ અચળાંક $'b' m^3/mol$ એ ......
    View Solution
  • 8
    એક વસ્તુને $3$ જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે. $6 \times 10^8 \mathrm{~W} / \mathrm{m}^2$ તીવ્રતા ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ વસ્તુ ઉપર લંબરુપે આપાત થાય છે અને સંપૂર્પણે શોષણ પામે છે. વસ્તુ ઉપર વિકિરણ દબાણ ......... થશે. (મુક્તાવકાશ (શુંન્યાવકાશ) માં પ્રકાશની ઝડ૫ $=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}$ ) :
    View Solution
  • 9
    કોઈ વાયુ માટે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma = 1.5$ વડે આપવામાં આવે છે. આ વાયુ માટે.....
    View Solution
  • 10
    વિધાન: કોઈ આદર્શ વાયુ ના દરેક અણુઓ ની કુલ નિયમિત ગતિઉર્જા એ દબાણ અને તેના કદના ગુણાકાર થી $1.5\, $ ગણી હોય.

    કારણ: વાયુના અણુઓ એકબીજા સાથે સંઘાત પામે છે અને તેને લીધે તેઓનો વેગ બદલાય છે.

    View Solution