$T$ તાપમાને આદર્શ દ્વિ આણ્વિય વાયુની $rms$ ઝડપ $v$ છે. જ્યારે વાયુ પરમાણુઓમાં વિભાજીત થાય ત્યારે તેની નવી $rms$ ઝડપ બમણી થાય છે. કયા તાપમાને વાયુનું વિભાજન થાય છે $?$
  • A$T$
  • B$\sqrt 2 \,T$
  • C$\frac{T}{2}$
  • D$2T$
Medium
Download our app for free and get startedPlay store
d
\( {\text{V}} = \sqrt {\frac{{{\text{3RT}}}}{{\text{M}}}} \,\,\, \Rightarrow \,\,\,\,2V = \sqrt {\frac{{3RT'}}{{M/2}}} \,\,\,\,\,\therefore \,\,\,\,\,\,T' = 2T\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $O_2$ વાયુને સિલિન્ડરમાં ભરેલો છે. જો દબાણ $2$ ગણું અને તાપમાન $4$ ગણુ કરવામાં આવે તો ઘનતા કેટલા ગણી થશે?
    View Solution
  • 2
    બલૂનમાં $27^°C$ તાપમાને અને $1$ વાતાવરણ દબાણે હિલીયમ વાયુ $ 500\,{m^3} $ ભરેલ છે,જો $-3^°C$ તાપમાન અને $0.5$ વાતાવરણ દબાણ કરતાં નવું કદ ....... $m^3$ થાય?
    View Solution
  • 3
    તળાવમાં $h$ ઊંડાઇ પરથી ${V_0}$ કદનો પરપોટો મુકત કરવામાં આવે છે.વાતાવરણનું દબાણ $ P$ છે,તાપમાન અચળ ધારતાં પરપોટો સપાટી પર આવે ત્યારે નવું કદ ( પાણીની ઘનતા છે.)
    View Solution
  • 4
    વાયુ ભરેલા પાત્રને સમક્ષિતિજ દિશામાં પ્રવેગિત ગતિ કરાવતાં પાત્ર પર દબાણ
    View Solution
  • 5
    $27°C$ અને $13.8 Pa$ એ $1m^3$ કદના સિલિન્ડરમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા શું કેટલી છે? (બોલ્ટઝમેન અચળાંક $k = 1.38 \times 10^{-23} JK^{-1}$)
    View Solution
  • 6
    વિધાન $- 1$ : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં

    વિધાન $- 2$ : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.

    View Solution
  • 7
    ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?
    View Solution
  • 8
    $S.T.P.$ એ $1\, litre$ માં અણુની સંખ્યા
    View Solution
  • 9
    એક પરમાણ્વિક વાયુના અણુની ગતિઊર્જા $\frac{3}{2}PV$ હોય,તો દ્વિપરમાણ્વિક વાયુના અણુની ગતિઊર્જા
    View Solution
  • 10
    એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
    View Solution