એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $r$ ત્રિજયાની વર્તુળાકાર ક્ક્ષામાં $v$ વેગથી પરિભ્રમણ કરે છે. જો ઉપગ્રહનું દળ $M$ હોય, તો તેની કુલ ઉર્જા કેટલી થાય?
AIPMT 1991, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી ઉપર થી અનંત સુધી પ્રિક્ષપ્ત કરવા માટ જરૂરી ગતિઊર્જા. . . . .  છે. [પૃથ્વીની ત્રિજ્યા $R_E $છે તમે ધારો  $g=$ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વીય પ્રવેગ]
    View Solution
  • 2
    $d$ ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ?
    View Solution
  • 3
    જો પૃથ્વી નું દળ $M $, ત્રિજ્યા $R$ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ હોય તો $1\, kg$ દળ ના પદાર્થ ને અનંત અંતરે લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 4
    ઉપગ્રહનો કક્ષીય વેગ કોના પર આધાર રાખે નહીં ?
    View Solution
  • 5
    એક $R$ ત્રિજ્યા અને એમ દળના ગોળાની ફરતે ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષી બળ ${F_1}$ અને ${F_2}$ લાગે છે તો ...
    View Solution
  • 6
    બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R $ અને $R$ ત્રિજયામાં ભ્રમણ કરે છે. $A$ ઉપગ્રહનો વેગ $3V$ હોય,તો $B$ ઉપગ્રહનો વેગ ........ $V$ થાય.
    View Solution
  • 7
    જો ${R}_{{E}}$ પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીની સપાટીથી $r$ ઊંડાઈએ અને  પૃથ્વીની સપાટીથી $r$ ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($\left.{r}<{R}_{{E}}\right)$
    View Solution
  • 8
    પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની ગતિઊર્જા અને સ્થિતિઉર્જા નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    ઉપગ્રહ માટે નિષ્ક્રમણ વેગ $11\;km/s$ છે. જો ઉપગ્રહને શિરોલંબ સાથે $60^o$ ના ખૂણા પર પ્રક્ષેપિત કરવામાં આવે, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?
    View Solution
  • 10
    પદાર્થને એવી રીતે પ્ર્ક્ષિપ્ત કરવામાં આવે કે જેથી તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાથી બહાર છટકી જાય તે કોના પર આધાર રાખે નહીં
    View Solution