એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........
  • A
    વાયુને સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે છે.
  • B
    વાયુને સમતાપી પ્રક્રિયા દ્વારા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન માટે સમાન કાર્યની જરૂર પડે છે.
  • C
    સમતાપી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે અથવા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે,ત્યારે કઇ પ્રક્રિયામાં વધારે કાર્યની જરૂર પડશે,તે વાયુની પરમાણુની રચના પર આધારિત છે.
  • D
    વાયુને સમતાપીય પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે.
NEET 2016, Easy
Download our app for free and get startedPlay store
a
\({V_1} = V,{V_2} = V/2\)

\(On\,P - V\,diagram,\)

\(Area\,under\,adiabatic\,curve>Area\,under\,isothermal\,curve,\)

So compressing the gas through adiabatic process will require more work to be done.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કિસ્સા $I$ માં, એક કાર્નોટ એન્જિન $300\,K$ અને $100\,K$ તાપમાનોની વચ્ચે કાર્યરત છે. કિસ્સા $II$' માં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે કાર્નોટ એન્જિન જોડવામાં આવેલ છે.કિસ્સા $II$ માં કાર્નોટ એન્જિનના જોડણની કાર્યક્ષમતા કેટલી થશે?
    View Solution
  • 2
    આપેલ દળનો નિયોન વાયુ તેનું કદ બમણું થાય ત્યાં સુધી સમતાપી રીતે પ્રસરણ પામે છે. દબાણમાં કેટલો વધારે આંશિક ધટાડો કરવો જોઈએ જેથી જ્યારે વાયુને તો અવસ્થાથી સમોષ્મી રીતે સંકોચવામાં આવે તો તેની મૂળ અવસ્થા સુધી પહોંચે છે ?
    View Solution
  • 3
    એક થરમૉડાઇનેમિક તંત્ર ચાર તબક્કા દ્વારા ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. આ પ્રક્રિયા દરમિયાન સંકળાયેલા ઊર્જાનાં મૂલ્યો $Q_1 = 600 J, Q_2 = - 400 J, Q_3 = -300 J$ અને $Q_4 = 200 J $ છે તથા કાર્યનાં મૂલ્યો અનુક્રમે $W_1 = 300 J, W_2 = -200 J, W_3 = -150 J$ અને $W_4$ છે, તો $W_4$ = ….. $J$
    View Solution
  • 4
    કાર્નોટ એન્જિન ઉષ્માનું છઠા ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62^oC$ ઘટાડવામાં આવે, ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં કાર્ય શૂન્ય થાય.
    View Solution
  • 6
    એક રેફ્રિજરેટરનો પરફોમન્સ ગુણાંક $5 $ છે. જો ફ્રીઝરની અંદરનું તાપમાન $ -20^o  C$ હોય, તો રેફ્રિજરેટરની બહાર બધી બાજુએ, જયાં ઉષ્મા બહાર ફેંકાય છે, તેનું તાપમાન ........ $^oC$ હશે. 
    View Solution
  • 7
    થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........
    View Solution
  • 8
    $\eta$ નું મૂલ્ય એ કોની વચ્ચે આવેલું હોય છે ?
    View Solution
  • 9
    ગેસ અચળ દબાણ $10^{3} Nm^{2}$ એ $0.25m^{3}$ જેટલો વિસ્તરણ પામે છે તો થતું કાર્ય....?
    View Solution
  • 10
    $0.08 \mathrm{~kg}$ દળ ધરાવતી હવાને અચળ કદ્દે $5^{\circ} \mathrm{C}$ તાપમાને ગરમ કરવામાં આવે છે. અચળ કદે હવાની વિશિષ્ટ ઉષ્મા $0.17 .\mathrm{kcal} /$ $\mathrm{kg}^{\circ} \mathrm{C}$ અને $J=4.18$ જૂલ/કેલરી છે. તો આંતરિક ઊર્જમાં થતો અંદાજિત ફેરફાર_____ છે .
    View Solution