એક વસ્તુને પડદાથી $1.50\, m$  અંતરે મૂકેલ છે અને બહિર્ગોળ અરીસાને વચ્ચે મૂકવામાં આવતાં પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ ઉદ્દભવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂર્યનો વ્યાસ $1.4 \times {10^9}\,m$ અને સૂર્યનું પૃથ્વીથી અંતર ${10^{11}}\,m$ છે.$2\,m$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી પ્રતિબિંબનો વ્યાસ કેટલા .....$cm$ મળે?
    View Solution
  • 2
    $8\,ms ^{-1}$ ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ $12\,ms ^{-1}$ ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... $ms ^{-1}$ હશે.
    View Solution
  • 3
    સમબાજુ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ પ્રિઝમકોણથી $3/4$ ગણો છે.તો વિચલનકોણ કેટલા......$^o$ હશે?
    View Solution
  • 4
    નિસ્યંદિત પાણીની સાપેક્ષ પરમિટિવિટી $81$ છે. તો તેમાં પ્રકાશનો વેગ $.......\,\times 10^{7}\,{m} / {s}$

    $\left(\right.$ આપેલ $\left.\mu_{r}=1\right)$

    View Solution
  • 5
    દિવાથી $20 \,cm$ અંતરે બે સેકન્ડ એક્સપોઝરના સમય વડે એક સારી ફોટોગ્રાફીક પ્રિન્ટ મેળવવામાં આવે છે. તો $40 \,cm$ ના અંતરે સમાન રીતે સારું પરિણામ મેળવવા માટે એક્સપોઝરનો સમય.......$s$ ગણો.
    View Solution
  • 6
    માધ્યમનો વક્રીભવનાંક .......છે.
    View Solution
  • 7
    નાનો રેખીય પદાર્થ અંતર્ગોળ અરીસાની ઓપ્ટિકલ અક્ષ પર મૂકેલો છે. જો પદાર્થના નજીકના છેડાનું અંતર અરીસાની વક્રતા ત્રિજ્યાથી વધુ હોય ત્યારે.......
    View Solution
  • 8
    એકબીજાને તેઓની મુખ્ય અક્ષની દિશામાં સંપર્કમાં રાખેલા એક સમાન $5$ બહિર્ગોળ લેન્સની બનેલા સંયોજન માટેનો પરિણામી (ચોખ્ખો) પાવર $25D$ છે. દરેક બહિર્ગૉળ લેન્સની કેન્દ્ર લંબાઈ. . . . . .હશે.
    View Solution
  • 9
    એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 10
    હવામાં $\lambda_1$ તરંગલંબાઈ અને $\nu_1$ આવૃત્તિ ધરાવતું એક એકવર્ણી તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતર પૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ છે. તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ $\lambda_2$ અને આવૃત્તિ પર $\nu_2$ હોય, તો
    View Solution