Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.28 \,mm$ આંતરિક વ્યાસ ધરાવતી એક કાચની કશનળીને પાણી ભરેલા પાત્રમાં શિરોલંબ રીતે મૂકેલી છે તો કેશનળીમાં પાણી પર કેટલું દબાણ લગાડવું જોઇએ કે જેથી કેશનળીમાંની પાણીની સપાટી પાત્રમાંના પાણીની સપાટી જેટલી થાય? (પાણીનું પૃષ્ઠતાણ $=0.07 \,N / m$ અને વાતાવરણ દબાણ $\left.=10^5 \,N / m ^2\right)$.
કેસનળીને પાણીમાં ડૂબાડેલી છે અને તે $20 \,cm$ પાણીની બહાર છે. પાણી $8 \,cm$ જેટલું ઉપર ચઢે છે. જો સંપૂર્ણ ગોઠવણીને મુક્ત પતન કરતાં એલિવેટરમાં મૂકવામાં આવે છે તો દશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ ......... $cm$ હશે.
કેશનળી પાણીમાં શિરોલંબ ડૂબેલી છે જેમાં પાણી $x$ ઊંચાઈ સુધી ચડેલ છે.જ્યારે આ તંત્રને $d$ ઊંડાઈ ધરાવતી ખીણમાં લઈ જવામાં આવે તો કેશનળીમાં પાણીની ઊંચાઈ $y$ થાય છે.જો $R$ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગુણોત્તર $\frac{x}{y}$ કેટલો થાય?
એક ઊભી ગ્લાસની કેપિલરી ટ્યુબની ત્રિજ્યા $r$ છે અને બંને છેડેથી ખુલ્લી છે. અને અમુક પાણીનો જથ્થો ધરાવે છે. ($T$ પૃષ્ઠતાણ અને $\rho$ ઘનતા). જો $L$ એ પાણીના સ્તંભની લંબાઈ હોય તો $.......$