ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરાવવામાં આવે અને તે પાણીની ટાંકીમાં દાખલ થાય તે પહેલાં ' $h$ ' જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ તેનો વેગ બદલાતો ન હોય, તો $h$ નું સંનિક્ટ્ટ મૂલ્ચ ....... થશે. (પાણી માટે સ્નિગધતા $9.8 \times 10^{-6} \mathrm{~N}-\mathrm{s} / \mathrm{m}^2$ લો.)
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10^3 \,kg / m ^3$ ધનતા અને શ્યાનતા ગુણાંક $8 \times 10^{-2} \;decapoise$  ધરાવતું પ્રવાહી $2 \,cm$ ત્રિજ્યા ધરાવતી ટ્યૂબમાંથી $2 \,m / s$ ના વેગથી વહન પામે છે તો રેનોલ્ડ અંક કેટલો ?
    View Solution
  • 2
    તળાવની અડધી ઊંડાઇએ દબાણ તળિયા કરતાં $2/3$  ગણું છે,તો તળાવની ઊંડાઇ ....... $m$ હશે .
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\; \mathrm{m}$ ના ચોરસ પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે જેમની ઘનતા $\rho_{1}$ અને  $\rho_{2}\left(\rho_{2}=2 \rho_{1}\right)$ છે.બંને પ્રવાહીની ઊંચાઈ $5 \;\mathrm{m} .$ છે.આ પ્રવાહીના કારણે $MN$ અને $NO$ પર લાગતા બળનો ગુણોત્તર કેટલો મળે?

    (પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી)

    View Solution
  • 4
    વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)

    કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.

    View Solution
  • 5
    કેશનળીને પાત્રના તળિયે જોડેલ છે,જો તેની ત્રિજયા $10\%$ વધારતાં પ્રવાહીના વહનમાં કેટલા $\%$ ફેરફાર થાય?
    View Solution
  • 6
    પાણીની અંદર $1\,cm$ ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ $9.8\, cm\, s ^{-2}$ છે. પાણીની ઘનતા $1\, gm\, cm ^{-3}$ અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ $.......gm$ હશે. 

    $\left( g =980 \,cm / s ^{2}\right)$

    View Solution
  • 7
    દબાણ માટે ખોટું નિવેદન પસંદ કરો.
    View Solution
  • 8
    $r$  ત્રિજયા અને $ l$  લંબાઇ ધરાવતી નળીના બે છેડે દબાણનો તફાવત $ P$  છે,તેમાંથી દર સેકન્ડે બહાર આવતાં પ્રવાહીનું કદ $V = \frac{{\pi QP\,{r^4}}}{{\eta l}}$ છે,તો $Q=$  _______
    View Solution
  • 9
    સબમરીન દરિયામાં $d_1$ ઊંડાઈએ $5.05\times 10^6\,Pa$ દબાણ અનુભવે છે.જ્યારે તે $d_2,$ ઊંડાઈએ જાય ત્યારે તે $8.08\times 10^6\,Pa$ દબાણ અનુભવે તો $d_2 -d_1$ લગભગ ........ $m$ હશે? (પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ અને ગુરુત્વ પ્રવેગ $= 10\,ms^{-2}$ )
    View Solution
  • 10
    એક $U$ નળી જેના બંને છેડાઓ વાતાવરણ તરફ ખુલ્લા છે, તે આંશિક રીતે પાણીથી ભરેલા છે. પાણી સાથે ન ભળી જાય તેવું તેલ નળીના એક બાજુમાં ત્યાં સુધી ભરવામાં આવે છે, જયાં સુધી બીજી બાજુમાં આવેલા પાણીની સપાટીથી $10\;mm$ ઊંચાઇ પ્રાપ્ત કરી લે છે. આ દરમિયાન પાણી પોતાનો સ્તર $65 \;mm$ જેટલું વધે છે (આકૃતિ જુઓ). તેલની ઘનતા ($kg/m^3$ માં) કેટલી હશે?
    View Solution