હવાથી ભરેલી ચેમ્બરમાં વ્યતિકરણની ઘટનાનું અવલોકન કરવામાં આવે છે, હવે સમગ્ર ચેમ્બરને શૂન્યાવકાશિત કરવામાં આવે અને તે જ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે, પછી નિરીક્ષક જોશે કે ......
A
વ્યતિકરણ શલાકાઓ જોવા મળતી નથી
B
વ્યતિકરણ શલાકાઓ કાળી દેખાય છે
C
વ્યતિકરણ શલાકાઓ ચળકતી દેખાય છે
D
વ્યતિકરણ શલાકાઓની પહોળાઇ વધે છે
AIPMT 1993, Easy
Download our app for free and get started
d (d)The refractive index of air is slightly more than \(1\). When chamber is evacuated, refractive index decreases and hence the wavelength increases and fringe width also increases.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વ્યતિકરણ ભાતમાં માં $ (n + 4)^{th}$ ક્રમની વાદળી પ્રકાશીત શલાકા અને $n^{th}$ ક્રમની શતી પ્રકાશિત શલાકા એક બિંદુએ મળે છે. જો રાતા અને વાદળી પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે $7800 \,Å$ અને $5200\, Å$ હોય, તો $n$ નું મૂલ્ય . . . . . .
યંગના બે સ્લીટના પ્રયોગમાં, સ્લીટો વચ્ચેનું અંતર $0.5$ $mm$ છે અને સ્ક્રીનને $150$ $cm $ દૂર રાખેલ છે. $650$ $nm$ અને $520$ $nm$ એમ બે તરંગલંબાઇ ધરાવતો પ્રકાશપુંજ પડદા પર વ્યતિકરણ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે.કોમન સેન્ટ્રલ મહત્તમથી જયાં બંને તરંગલંબાઇઓ દ્વારા રચાતી તેજસ્વી શલાકાઓ સંપાત થાય છે,તેનું લઘુત્તમ અંતર .......$ mm$ છે.