ઈલેક્ટ્રોન સુક્ષ્મદર્શક માટે, નીચેનામાંથી ક્યું સાચું છે ?
  • A
    તે ઇલેક્ટ્રોન પુંજને કેન્દ્રિત કરવા વપરાતો ચુંબકીય લેન્સ છે.
  • B
    તેની વિભેદન શક્તિ, ઈલેક્ટ્રોનનાં પ્રવેગત વિદ્યુત સ્થિતિમાનનાં સમપ્રમાણામાં છે.
  • C
    તેની વિભેદન શક્તિ, ઈલેક્ટ્રોનની તરંગલંબાઈનાં વ્યસ્ત પ્રમાણમાં છે.
  • Dતેના વડે મેળવેલ મોટવણી $10^6$ કમની છે.
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

Fact

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક માણસની $50\, cm$ લઘુ દ્રષ્ટિની ખામી ધરાવે છે. તે ઘટાડીને $ 25\, cm$ ઘટાડવા માટે તેણે શેનો ઉપયોગ કરવો જોઈએ?
    View Solution
  • 2
    સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1\,cm$ અને $5\,cm$ છે. તેમની વચ્ચેનું અંતર $10\,cm$ છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર $\frac{ n }{40}\, cm$ રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો $n=$.............
    View Solution
  • 3
    $20\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા સાથે $10\, cm$ દૂર એક પદાર્થ મૂકેલો છે. તો પ્રતિબિંબ .......થશે.
    View Solution
  • 4
    $10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
    View Solution
  • 5
    પ્રકાશ હવામાંથી આપેલા માધ્યમમાં હવા-માધ્યમ આંંતર પૃષ્ઠ સાથે $45^{\circ}$ ના કોણે દાખલ થાય છે. વક્રીભવન અનુભવ્યા બાદ પ્રકાશ કિરણ તેની મૂળ દિશાથી $15^{\circ}$ ના કોણે વિચલન અનુભવે છે.માધ્યમનો વક્રીભવનાંક $........$ થશે.
    View Solution
  • 6
    કિરણ માટે વિચલનકોણ $34^o $ છે.જો ધટ્ટ કરેલો પ્રિઝમનો ભાગ દૂર કરી નાખવામાં આવે,તો વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 7
    $60^o$ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર ${15^o}$ ના ખૂણે કિરણ આપાત કરતાં ${55^o}$ નું વિચલન અનુભવે છે. તો નિર્ગમનકોણ કેટલો થશે?
    View Solution
  • 8
    સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુની વક્રતા ત્રિજ્યા $12\,\, cm$ છે અને તેનો વક્રીભવન ગુણાંક $1.5$ છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ માં શોધો. લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાડેલી છે.
    View Solution
  • 9
    પ્રકાશનું કિરણ ધટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. તેના માટે ક્રાંતિકોણ $C$ છે,તો કિરણનું મહત્તમ વિચલન કેટલું થાય?
    View Solution
  • 10
    વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ...... 
    View Solution