જલીય દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજ્ય કોષોમાં ધ્રુવ તરીકે $Na, Hg, S, Pt$ અને ગ્રેફાઈટમાંથી કયા પદાર્થ વપરાય છે?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Z{n^{2 + }}/Zn$ ની ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $ - 0.76\,V$ અને $C{u^{2 + }}/Cu$ માટે મૂલ્ય $ + 0.34V$ છે.આ બંને ઇલેક્ટ્રોડોની વચ્ચે બનાવેલ કોષનો $EMF$ ...... $\mathrm{V}$ છે.
જો લગભગ ${10^5}$ કુલંબ $1$ ગ્રામ તુલ્યાંક $Al$મુક્ત કરે છે તો $50\, amp$પ્રવાહથી $20$ મિનિટ સુધી વિદ્યુતવિભાજય માં $Al$$($અણુ ભાર $9\,)$ ની ............. ગ્રામ પ્રમાણ જમા થશે.
એક બેટરી $Cr$ અને $Na_2Cr_2O_7.$ ની બનેલી છે. આવી બેટરી ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેનુ અસંતુલિત સમીકરણ નીચે મુજબ છે. $Na_2Cr_2O_7 + Cr + H^+ \to Cr^{3+} + H_2O+ Na^+$. જો ચાર્જીગ દરમિયાન બેટરીમાંથી એક ફેરાડે વિધુતો પસાર કરવામાં આવે તો દ્રાવણમાંથી દૂર થતા $Cr^{3+}$ મોલની સંખ્યા જણાવો.
$25^o C$ તાપમાને $H_2O$ માં અનંત મંદને મોલર વાહકતા $\Lambda _{NaOAc}^o$ અને $\Lambda _{HCl}^o$ અનુક્રમે $91.0$ અને $426.2\, S \,cm^2/mol$ છે. $\Lambda _{HOAc}^o$ ગણવા માટે જરૂરી વધારાની માહિતી .....
$0.1 \,N$ $AgNO_3$ ના દ્રાવણમાં $200$ મિલી દ્રાવણમાંથી $0.1$ એમ્પિયર પ્રવાહ પસાર કરતા સિલ્વર દૂર થાય છે. દ્રાવણમાંથી અડધું સિલ્વર દૂર કરવા માટે કેટલા ............... $\mathrm{sec.}$ સમય રાખવામાં આવે છે?
જ્યારે એક કોષમાં કોષ અચળાંક $1.3 \,cm ^{-1}$ માપવામાં આવે છે ત્યારે $KCl$ નું $5.0\, m \,mol \,dm ^{-3}$ જલીય દ્રાવણ $0.55\, mS$ વાહકતા ધરાવે છે. તો આ દ્રાવણની મોલર વાહકતા ....... $mSm ^{2}\, mol ^{-1}$ છે. (નજીકનાં પૂર્ણાકમાં રાઉન્ડ ઓફ કરો)