લાલ, પીળા અને જાંબલી રંગના વક્રીભવનાંક $1.5140, 1.5170$ અને $1.5318$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર અને બીજા પ્રિઝમ માટે લાલ, પીળા અને જાંબલીે રંગના વક્રીભવનાંક $1.6434, 1.6499$ અને $1.6852$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થાય?
  • A$0.034$ અને $0.064$
  • B$0.064$ અને $0.034$
  • C$1.00$ અને $0.064$
  • D$0.034$ અને $1.0$
Medium
Download our app for free and get startedPlay store
a
(a) The dispersive power for crown glass \(\omega = \frac{{{n_v} - {n_r}}}{{{n_y} - 1}}\)

= \(\frac{{1.5318 - 1.5140}}{{(1.5170 - 1)}} = \frac{{0.0178}}{{0.5170}} = 0.034\)

and for flint glass \(\omega ' = \frac{{1.6852 - 1.6434}}{{(1.6499 - 1)}} = 0.064\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોલા કાચના ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે છે. અરીસાની સામે વસ્તુ મુક્તા પ્ર્તિબિંબ અને મોટવણી
    View Solution
  • 2
    $12m$ ઊંડાઇએ પાણી $ (\mu = 4/3)$ માં રહેલ માણસ બહાર તરફ જોઇ શકતા ક્ષેત્રફળના શંકુનો અર્ધખૂણો કેટલો હશે?
    View Solution
  • 3
    મૃગજળ ઘટના કોના કારણે થાય છે.
    View Solution
  • 4
    આકૃતિ$-A$ માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $28\, cm$ મળે છે. જો તે જ લેન્સની આકૃતિ$-B$ માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $10\, cm$ મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 5
    $\frac{5}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \,m$ ઊંડાઈએ એક બિંદુવત પ્રકાશ ઉદ્‍ગમ છે. પાણીની મુકત સપાટી પરથી બહાર આવતો પ્રકાશ અટકાવવા માટે ઉદ્‍ગમસ્થાનની બરાબર ઉપર, પાણીની સપાટી પર કેટલા વ્યાસવાળી ($m$ માં) અપારદર્શક તકતી મૂકવી જોઇએ?
    View Solution
  • 6
    $1.5$ વક્રીભવનાંક અને $30 cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ઢોળ ચડાવેલ છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુને તેની સામે કેટલા અંતરે($cm$ માં) લેન્સને મૂકવો જોઈએ કે જેથી વસ્તુંનું વાસ્તવિક અને વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે?
    View Solution
  • 7
    એક મેગ્નીફાયગ લેન્સની પાસે $10 \,\,cm$ ની કેન્દ્રલંબાઈ છે. જો પ્રતિબિંબ લેન્સથી $30\,\, cm$ અંતરે હોય,તો મોટવણી કેટલી છે?
    View Solution
  • 8
    માધ્યમનો વક્રીભવનાંક .......છે.
    View Solution
  • 9
    એક્રોમેટિક અપસારી લેન્સની કેન્દ્રલંબાઈ $20\,cm$ છે. તે $1:2$ વિભેદન પવારનો ગુણોતર ધરાવતા દ્રવ્યમાથી બનાવેલ છે. તેમની કેન્દ્રલંબાઈ $f_1$ અને $f_2$ છે. તો
    View Solution
  • 10
    પહેલાં માધ્યમમાં પ્રકાશનો વેગ $v_1$, બીજામાધ્યમમાં વેગ $v_2$ ત્યારે પહેલાં માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક ......થશે.
    View Solution