જો $O _2$ વાયુને $303\, K$ પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો $1$ લિટર પાણીમાં ઓગળેલા $O _2$ વાયુના $milli\, moles$ ની સંખ્યા $.....$ છે. (નજીકનો પૂર્ણાંક )

(આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$

  • A$0$
  • B$1$
  • C$2$
  • D$3$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
\(p = K _{ H } \times x\)

\(0.920=46.82 \times 10^{3} \text { bar } \times \frac{ mol of O _{2}}{ molof H _{2} O }\)

\(0.920=46.82 \times 10^{3} \times \frac{ mol \text { of } O _{2}}{1000 / 18}\)

\(0.920=46.82 \times n _{ O _{2}}\)

\(p =\frac{0.920}{46.82 \times 18}= n _{0_{2}}\)

\(\Rightarrow 1.09 \times 10^{-3}= n _{0_{2}}\)

\(\Rightarrow m\;mol\;of\;O_{2}=1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2.00\,L$ $5\,M$ $HCl$ ને બનાવવા માટે $10\,M$ $HCl$ ને પાણીએ મંંદ કરવા કેટલા જરૂરી છે?
    View Solution
  • 2
    અભિસરણને લીધે વધુ મંદ દ્રાવણનુ કદ ......
    View Solution
  • 3
    સિલ્વર નાઈટ્રેટનો અવલોકીત અને ગણતરી કરેલ અણુભાર અનુક્રમે $92.64$  અને $170$  હોય છે. સિલ્વર-નાઈટ્રેટનો વિયોજન અંશ  ........ $\%$ થાય.
    View Solution
  • 4
    $25\,^oC$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. તો બેન્ઝિન અને ટોલ્યુઇનનુ વજનથી પ્રમાણ $1 : 2$ ધરાવેલા દ્રાવણનું બાષ્પદબાણ કેટલા ............ $\mathrm{mm}$ of $\mathrm{Hg}$ થશે ? શુદ્ધ બેન્ઝિન અને ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $75\, mm\, of\, Hg$ અને $30\, mm\, of\, Hg$ છે.
    View Solution
  • 5
    $0.0001 $ મોલલ $[Pt(NH_3)_4 Cl_4$] નું પાણીમાં બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054° C$  છે. જો પાણી માટે $K_f$$ = 1.80$  હોય તો આપેલા અણુનું સાચું સૂત્ર જણાવો.
    View Solution
  • 6
    $75.2$  ગ્રામ ફિનોલને ($1$ કિ.ગ્રા.) દ્રાવકમાં ઉમેરવામાં આવે છે. ઠારણ બિંદુમાં અવનયન $7$ છે. જો ફિનોલનું ડાયમરાઝેશન થાય તો સંયુગ્મનની ટકાવારીની ગણતરી કરો. ($K_f$ $= 14$)
    View Solution
  • 7
    $6.00 $ ગ્રામ લીટર$^{-1}$ $CH_3COOH$ ($\pi _1$ ) અને $7.45 $ ગ્રામ લીટર$^{-1}$ $KCl$ ($\pi_2$) ને મિશ્ર કરવાથી દ્રાવણના અભિસરણ દબાણનો સંબંધ કયો હશે?
    View Solution
  • 8
    કોઇ ચોક્કસ દ્રાવણના તાપમાન $37\, ^oC$ થી $327\,^oC$ વધારતા અભિસરણ દબાણમાં કેટલા ગણો ફેરફાર થશે ?
    View Solution
  • 9
    $A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
    View Solution
  • 10
    $5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271\,K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $ 273.15 \,K$  છે, તો $5\%$  (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $\mathrm{K}$ થાય.
    View Solution