જો વર્તૂળના માપેલા વ્યાસમાં  $4\% $ જેટલી ત્રુટિ હોય તો વર્તૂળના પરિઘમાં ત્રુટિ ........... $\%$ હશે .
  • A$2$
  • B$8$
  • C$4$
  • D$1$
Medium
Download our app for free and get startedPlay store
c
પરિધ \(\left( {\text{s}} \right)\,\, = 2\pi r\,\, = 2\pi \frac{D}{2} = \pi D\)

\(\therefore \frac{{ds}}{s}\,\, \times 100\%  = \frac{{dD}}{D} \times 100\%  = 4\% \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}$ સમીકરણમાં $\mathrm{ab}^{-1}$ નું પારમાણીક સૂત્ર શુ થશે? અને સંજ્ઞાને તેમના પ્રમાણિત અર્થ છે,
    View Solution
  • 2
    એક ભૌતિકરાશિ $Q$ એ $a, b, c$ રાશિઓ સાથે $Q=\frac{a^4 b^3}{c^2}$ સમીકરણ મુજબ સંબંધ ધરાવે છે. $a, b$ અને $c$ માં પ્રતિશત ત્રૂટિ અનુક્રમે $3 \%, 4 \%$ અને $5 \%$ છે. $Q$ માં પ્રતિશત ત્રુટિ__________છે.
    View Solution
  • 3
    $e.m.f.$ નો એકમ શું થાય?
    View Solution
  • 4
    અવરોધ  $R_1 = 100 \pm 3\Omega $ અને અવરોધ  $R_2 = 200 \pm 4\Omega$  ને શ્રેણીમાં જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. આ સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી થાય ?
    View Solution
  • 5
    $(0.4 \pm 0.01)\,g$ નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ $(8 \pm 0.04)\,cm$ અને ત્રિજ્યા $(6 \pm 0.03)\,mm$ છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ $........\%$ હશે.
    View Solution
  • 6
    આપેલા અવલોકનમાં પ્રતિશત ત્રુટી ...... .

    $80.0,80.5,81.0,81.5,82$

    View Solution
  • 7
    બળ$=X/$ઘનતા સૂત્રમાં $X$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 8
    ટોર્ક અને કોણીય વેગમાનના પારિમાણિક સૂત્રમાં કઈ મૂળભૂત રાશિની ઘાત સમાન હોય છે?
    View Solution
  • 9
    હેનરી દ્વારા લખી શકાય નહી તેવો, ઈન્ડકટન્સનો $SI$ એકમ
    View Solution
  • 10
    સાદા લોલકનો આવર્તકાળ $ T = 2\pi \sqrt {\frac{l}{g}} $ હોય, જયાં $l=100\, cm$ અને તેમાં ખામી $1\,mm$ છે.આવર્તકાળ $2 \,sec$ છે.$100$ દોલનો માટેનો સમય $0.1 \,s$ લઘુતમ માપશકિત ધરાવતી ઘડિયાળ વડે માપવામાં આવે છે.તો ગુરુત્વપ્રવેગ $g$ માં પ્રતિશત ખામી ...... $\%$ થશે.
    View Solution