જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવણ ઉમેરવામાં આવ્યું ત્યારે દ્રાવકનું વરાળનું દબાણ $10 \,mm$ $Hg$ દ્વારા ઘટે છે.દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ $ 0.2 $ છે.જો વરાળના દબાણમાં ઘટાડો $20\,mm$ $Hg$ થવો હોય તો દ્રાવકનો મોલઅંશ શું હશે
AIIMS 2015, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$ મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $ કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
કેન સુગરનું $5\% w/v$ દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $ દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $20\,^oC$ પર, $1$ મોલ $A$ અને $2$ મોલ $B$ ધરાવતુ દ્રાવણનુ કુલ બાષ્પદબાણ $250\,\,mm\,Hg$ છે. પ્રથમ દ્રાવણમાં જ્યારે વધુ $1$ મોલ $A$ ઉમેરવામાં આવે ત્યારે કુલ બાષ્પદબાણ $300\,\,mm\,Hg$ થાય છે. તો સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ જણાવો.
$100\, mL$ દ્રાવણ $1.43\, g$ of $Na _{2} CO _{3} \cdot xH _{2} O $ ઉમેરીને બનાવવામાં આવ્યું હતું. દ્રાવણની નોર્માલિટી $0.1$ $N.$ છે. $x$નું મૂલ્ય......... ($Na$નું પરમાણ્વીય દળ $23\, g / mol$ છે ) :
ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?