કાર્બનિક સંયોજન $49.3% $  કાર્બન, $ 6.84%$ હાઈડ્રોજન અને બાકીનું ઓક્સિજન તથા બાષ્પ ઘનતા $73. $ છે. તો તેનું અણુસૂત્ર ..... થશે.
  • A $C_3H_5O_2$
  • B$C_6H_{10}O_4$
  • C$C_3H_{10}O_2$
  • D$C_4H_{10}O_2$
Diffcult
Download our app for free and get startedPlay store
b
તત્વ મોલની સંખ્યા સાદો ગુણોત્તર
\(C = 12\) \(49.3/12 = 4.1\)  \(4.1/2.7 = 1.3 × 2 = 2.6 = 3\)
\(H = 1\)  \(6.84/1= 6.84\) \(6.84/2.7=2.5×2=5\)
\(O = 16\) \(43.86/16 = 2.7 \)  \(2.7/2.7=1×2=2\)

પ્રમાણ સૂચક સૂત્ર= \(C_3H_5O_2\)

પ્રમાણ સૂચક સૂત્રભાર  \(= 12 × 3 + 1 ×5 + 16 ×2 = 73\)

અણુભાર \(=73×2 = 73 × 2 = 146\) બાષ્પઘનતા

\(n=\) અણુભાર /સુત્રભાર = \(\frac{{146}}{{73}} = 2\)

અણુસૂત્ર  = \(\,\,{({C_3}{H_5}{O_2})_2}\) = \(\,\,{C_6}{H_{10}}{O_4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 2
    પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ એ :
    View Solution
  • 3
    હાઈડ્રોકાર્બન $10.5\, gm $ કાર્બન અને  $1\,gm$  હાઈડ્રોજન ધરાવે છે તથા $127\,°C$ અને $ 1 $ વાતાવરણે $2.4 \,gm$ હાઈડ્રોકાર્બનનું કદ $1$ લિટર હોય તો તે ..... છે.
    View Solution
  • 4
    $0.2 g$ એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા $N _{2}$ નું કદ $(NTP)$ એ $22.400\,mL$ માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી $\dots\dots$. [નજીકના પૂર્ણાંકમાં]

    (મોલર દળ $N _{2}=28 \,g\, mol ^{-1}$, $STP$ એ $N _{2}$નું મોલર કદ $: 22.4\,L$)

    View Solution
  • 5
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 6
    કેરિયસ પદ્ધતિ વડે હેલોજનના પરિમાપનમાં કાર્બનિક પદાર્થમાં રહેલા હેલોજનનું શેમાં રૂપાંતર થાય છે ?
    View Solution
  • 7
    હેલોજન માટેની કોપર તાર કસોટી ...... તરીકે ઓળખાય છે. 
    View Solution
  • 8
    એસિટોન અને ઈથેનોલના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 9
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 10
    સૂચિ $I$ (પધ્ધતિ ) સૂચિ $II$ (ઉપયોગિતા )
    $A$. નીસ્યંદન $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ
    $B$. વિભાગીય નીસ્યંદન $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ
    $C$. વરાળ નીસ્યંદન $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ
    $D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન $IV$. કલોરોફોર્મ- એનીલીન
    View Solution