કાર્નો એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $527°C$ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન $200 \,K$ છે. જ્યારે એન્જિન પ્રાપ્તિ સ્થાનમાંથી ઠારણમાં ઉષ્મા રૂપાંતરિત કરે ત્યારે તેના દ્વારા થતું કાર્ય $12000 \,kJ$ છે; ઉષ્મા પ્રાપ્તિમાંથી શોષાયેલ ઉષ્માનો જથ્થો ........... $\times 10^{6} \,J$ હશે.
  • A$16$
  • B$26$
  • C$36$
  • D$46$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
\(\left(T_{2}\right) T_{\sin k}=200 \; K\)

\(\left(T_{1}\right) T_{\text {Reservoir }}=527+273=800 \; K\)

\(W=12000 K J=12 \times 10^{6} \; J\)

\(Q_{1}=\) ?

\(\eta=1-\frac{T_{2}}{T_{1}}=\frac{W}{Q_{1}}=1-\frac{200}{800}=\frac{12 \times 10^{6}}{Q_{1}}\)

\(\frac{3}{4}=\frac{12 \times 10^{6}}{Q_{1}}=Q_{1}=16 \times 10^{6} J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ એન્જિન $300 K$ અને $600 K$ ની વચ્ચે કાર્ય કરે છે,થતું કાર્ય $800 J \,per\, cycle$ હોય,તો અપાતી ઉષ્મા ....... $J/cycle$
    View Solution
  • 2
    વાતાવરણ દબાણે અને $273\, K$ તાપમાને રહેલ બરફ ઓગળે તો....
    View Solution
  • 3
    એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........
    View Solution
  • 4
    નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 5
    આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા $ABCDA$ દર્શાવેલ છે. પ્રક્રિયા ${A} \rightarrow {B}$ અને ${C} \rightarrow {D}$ દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે ${T}_{1}$ અને ${T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)$ છે. જો પ્રક્રિયાઓ $BC$ અને $DA$ સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 
    View Solution
  • 6
    $1 \,mol$ આદર્શ વાયુ $ \gamma = 1.4 $ નું સમોષ્મી સંકોચન કરી તાપમાન $27^°C$ થી $35^°C$ કરવામાં આવતાં આંતરિક ઊર્જામાં  ....... $J$  ફેરફાર થાય? $ (R = 8.3\,J/mol.K) $
    View Solution
  • 7
    વાયુનું શરૂઆતનું દબાણ અને કદ $ P$ અને $V$ છે.સમતાપી વિસ્તરણ કરીને કદ $ 4V$ અને સમોષ્મી સંકોચન કરીને કદ $V$ કરતાં અંતિમ દબાણ કેટલું થશે?$ [\,\,\gamma \, = \,1.5] $
    View Solution
  • 8
    $1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
    View Solution
  • 9
    એક આદર્શવાયુને સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે.

    $A.$ વાયુની આંતરિક ઊર્જા  ઘટશે.

    $B.$ વાયુની આાંતરિક ઊર્જા વધશે.

    $C.$ વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ.

    $D.$ વાયુ ધન કાર્ય કરશે.

    $E.$ વાયુ ઋણ કાર્ય કરશે.

    નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.

    View Solution
  • 10
    $96 \,gm$ ઓકિસજનનું તાપમાન $27°C$ છે.તેનું કદ સમતાપી પ્રક્રિયાથી $70\, liter$ થી $140\, liter$ કરતાં કેટલું કાર્ય થશે?
    View Solution