કોઈ પદાર્થ પર ટોર્ક લગાવ્યા વગર, પરંતુ જડત્વની ચાકમાત્રા માં ફેરફાર થવાથી તેની કોણીય ઝડપ ${\omega _1}$ માથી ${\omega _2}$ થાય છે. તો બંને કિસ્સામાં ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર શું થશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણએ $(0,8)$ બિંદુુથી શરૂ થાય છે અને $\vec{v}=3 \hat{i} \,m / s$ ના નિયમિત વેગ સાથે ગતિ કરે છે. તો $5 \,s$ પછી ઊગમબિંદુ અનુલક્ષીને કણનો કોણીય વેગમાન .......... $kg m ^2 / s$ હશે. (કણ નું દળ $1 \,kg$ છે)
$l$ લંબાઈને ચોરસ $ABCD$ ના ખૂણાઓ પર ચાર બિંદુવત્ દળો (દરેક નું દળ $m$) મૂકવામાં આવે છે. તો $BD$ ને સમાંતર એવી $A$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
$1\ kg$ નો એક પદાર્થ $2\ ms^{-1}$ જેટલા રેખીય વેગથ ધન $X -$ અક્ષને સમાંતર ગતિ કરી રહ્યો છે. આ ગતિ દરમિયાન ઉગમબિંદુથી તેનું લઘુતમ અંતર $ 12\ cm $ થાય છે, તો આ પદાર્થનું ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ....... $Js$
$1 \,kg$ દળ અને $10 \,cm$ ત્રિજ્યા વાળો એક પોલો ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. જો $30 \,N$ નું એક બળ સ્પર્શકીય રીતે તેની પર લગાડવામાં કરવામાં આવે તો તેનો કોણીય પ્રવેગ શું થાય? ( $rad / s ^2$ માં)
દોરી ધરાવતી એક ગરગડીને છત પર નીપત કરેલી છે તેના બંને છેડા આગળ $m $ અને $3m$ દળના પદાર્થ જોડેલો છે. જો ગરગડી અને દોરીનું વજન અવગણ્ય છે અને તે ઘર્ષણ રહીત છે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે ?