દોરી ધરાવતી એક ગરગડીને છત પર નીપત કરેલી છે તેના બંને છેડા આગળ $m $ અને $3m$ દળના પદાર્થ જોડેલો છે. જો ગરગડી અને દોરીનું વજન અવગણ્ય છે અને તે ઘર્ષણ રહીત છે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\ cm $ ત્રિજ્યા અને $5\ mm $ જાડાઈ ધરાવતી એક વર્તૂળાકાર તકતીની નિયમિત ઘનતા $8 \ g/cc$ છે. આ તકતીને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તકતીની જડત્વની માત્રા શોધો.
    View Solution
  • 2
    $200\ gm$ અને $500\ gm$ ના પદાર્થના વેગ  $10\hat i m/s$ અને  $3\hat i + 5\hat j m/s$ છે.તો દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ કેટલો થાય?
    View Solution
  • 3
    એક વર્તુળાકાર તકતીને તેના સમતલમાંથી પસાર થતી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયા અને સમાન ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રિંગના સમતલમાં પસાર થતી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    $1\, kg$ દળવાળા કણ પર ઉદગમને સાપેક્ષ બળયુગ્મ (ટોર્ક) નું મૂલ્ય $2.5\, Nm$ છે. જો તેની ઉપર લાગતું બળ $1\,N$ અને ઉદગમથી કણનું અંતર $5\, m$ હોય તો બળ અને સ્થાન સદિશ વચ્ચેના ખુણાનું માપ (રેડિયનમાં) ____ થાય.
    View Solution
  • 5
    કોણીય વેગ સદીશ કઈ દિશામાં હોય?
    View Solution
  • 6
    ઢાળ પરથી એક પદાર્થ સરક્યાં વિના ગબડે છે. તેની ચાકગતિઉર્જા રેખીય ગતિઊર્જાના $50\%$ હોય તો તે પદાર્થ કયો હશે?
    View Solution
  • 7
    એક નિયમિત સળિયો જેની લંબાઈ $ l $ અને દળ $m $ છે, તે બિંદુ $ A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ ml^2/3$ હોય, તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ .......
    View Solution
  • 8
    એક ગરમ નક્કર ગોળો $\omega_0$ કોણીય વેગ સાથે તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરી રહ્યો છે. જો તે એવી રીતે ઠંડો થાય કે તેની ત્રિજ્યાએ તેના મૂળ મૂલ્ય $\frac{1}{\eta}$ જેટલી ઘટે છે તો તેનો કોણીય વેગ થું થશે ?
    View Solution
  • 9
    કોઈ સળિયાને લંબ તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{{12}}\,M{L^2}$ (જ્યાં $M$ એ સળિયાનું દળ અને $L$ એ સળિયાની લંબાઈ) છે.સળિયાને વચ્ચેથી વાળવામાં આવે છે કે જેથી તેના બંને ભાગ $60^o$ નો ખૂણો બનાવે. તો તે જ અક્ષને અનુલક્ષીને વળેલા સળિયાની જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 10
    કક્ષીયગતિ માં, કોણીય વેગમાન સદીશ એ ....
    View Solution