$L$ લંબાઈ અને $M$ દળનું સાદું લોલકની કોણીય લિમિટ $ - \varphi $ અને $ + \varphi $ છે, કોણીય સ્થાનાંતર $\theta (|\theta | < \varphi )$ માટે દોરીમાં તણાવ અને ગોળાનો વેગ $T$ અને $v$ છે , તો નીચેનામાંથી કઇ સ્થિતિ શક્ય છે?
IIT 1986, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. તેનો મહત્તમ પ્રવેગ $\alpha $ અને મહત્તમ વેગ $\beta$ છે. તો, આ દોલનોનો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 2
    વિધેય $sin^2\,(\omega t)$ શું દર્શાવે છે?
    View Solution
  • 3
    એક સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે આવર્તકાળ $T\, = 0.5\, s$ અને કંપવિસ્તાર $A\,= 1\, cm$ છે. જ્યારે પદાર્થ પોતાના સમતોલન સ્થાન પરથી અડધા કંપવિસ્તાર સુધી ગતિ કરે તે દરમિયાન તેનો સરેરાશ વેગ $cm/s$ માં કેટલો મળે?
    View Solution
  • 4
    એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ $4 m$ હોય તો નાના દોલનોનો આવર્તકાળ_______$s$ થશે. [ $g=\pi^2 m s^{-2}$ લો.]
    View Solution
  • 5
    સુરેખ પથ પર કણ સરળ આવર્તગતિ કરે છે. સ્થિર સ્થિતિમાંથી $\tau  \,s$ માં $a$ અંતર અને તેની પછીની $\tau \,s$ માં તે $2a$ અંતર સમાન દિશામાં કાપે તો .... 
    View Solution
  • 6
    એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10\,s$ છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ $5 \sqrt{x} s$ જેટલો થાય છે.$x$ નું મૂલ્ય $....$ થશે.
    View Solution
  • 7
    એક પદાર્થ રેખીયપથ પર અરળ આવર્તગતિ કરે છે. મધ્યબિંદુથી $4$ મીટર અંતરે તેનો વેગ $3 \,ms ^{-1}$ છે અને મધ્યબિંદુથી $3 \,m$ અંતરે તેનો વેગ $4 \,ms ^{-1}$ છે. આ દોલકની કોણીય આવૃત્તિ અને કંપવિસ્તાર કેટલો હશે ?
    View Solution
  • 8
    સરળ આવર્ગ ગતિમાં, આપેલ તંત્ર માટે કુલ યાંત્રિક ઊર્જા $E$ વડે આપવામાં આવે છે.. જો દોલન કરતાં કણનું દળ બમણું કરવામાં આવે તો સમાન કંપવિસ્તાર માટ નવી ઊર્જા. . . . . . .થશે.
    View Solution
  • 9
    સરળ આવર્તગતિ માટે ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 10
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થના સમતોલન સ્થાન પાસે વેગ $v$ હોય,તો સમતોલન સ્થાનથી કંપવિસ્તારના અડધા મૂલ્ય જેટલા અંતરે વેગ કેટલો થાય?
    View Solution