$L$ લંબાઇની બાજુવાળો અને $R$ અવરોધ ધરાવતી ચોરસ લૂપ સમાન ચુંબકીયક્ષેત્રમાં $v$ વેગથી ગતિ કરે છે,તો કેટલો પ્રવાહ ઉત્પન્ન થાય?
IIT 1989, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટ્રાન્સફોર્મર $\rightarrow$ આદર્શ $\rightarrow E _{ p }=1000\, V , I _{ p }=50\, A , 220 V \rightarrow 80$ તો ગૌણ ગૂંચળાનો અવરોધ($\Omega$ માં)
    View Solution
  • 2
    $5\,Ω$ અવરોધ અને $20\,H$ ઇન્ડકટન્સને બેટરી સાથે જોડતાં પ્રવાહ $4\, A/sec$ ના દરથી વધે છે,તો બેટરીનો વોલ્ટેજ કેટલા .....$V$ થાય?
    View Solution
  • 3
    લેન્ઝનો નિયમ કયાં નિયમના સંરક્ષણ પરથી મેળવેલ છે.
    View Solution
  • 4
    કોઇલમાં પ્રવાહ $2 \,A$ થી $4 \,A$ , $0.05\, second$ માં કરતાં $8 \,V$ $emf$ ઉત્પન્ન થાય છે.તો કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?
    View Solution
  • 5
    એક સમતલીય લૂપ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં ફરે છે. $t=0,$ સમયે લૂપનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે જો તે તેની સમતલીય અક્ષને અનુલક્ષીને $10\; s$ ના આવર્તકાળથી ભ્રમણ કરે તો તેમાં પ્રેરિત થતો $emf$ મહત્તમ અને ન્યૂનતમ કયા સમયે હશે?
    View Solution
  • 6
    જ્યારે સોલેનોઈડના ગુચળાના આડછેડનું ક્ષેત્રફળ અચળ રાખીને તેમાં આંટાની સંખ્યા અને લંબાઈ બમણી કરવામાં આવે તો તેનો ઇન્ડક્ટન્સ .....
    View Solution
  • 7
    સમબાજુ ત્રિકોણ ધરાવતા એક લાકડાના ચોખઠા પર , તાંબાના તારને વીંટાળવામાં આવે છે. હવે જો આ ચોખઠાની દરેક બાજુનું રેખીય પરીમાણ, ચોખઠાની એકમ લંબાઈ દીઠ ગુંચળાના આંટાની સંખ્યા અચળ રાખી, ત્રણ ગણું વધારવામાં આવે તો ગુંચળાનું આત્મપ્રેરણ કેટલું થાય?
    View Solution
  • 8
    $l$ લંબાઇ અને $m$ દળ ધરાવતા $cd$ તાર $ax$ અને $by$ ઘર્ષણરહિત પથ પર ગતિ કરે છે.આ પથ પર $a$ અને $b$ વચ્ચે $R$ અવરોધ છે. $abcd$ સમતલને લંબ અચળ ચુંબકીય ક્ષેત્ર $B$ લગાવેલ હોય તો $cd$ કેટલા અચળ વેગથી ગતિ કરશે?
    View Solution
  • 9
    દરેક $1 \;m ^{2}$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને $1000$ આંટા ધરાવતા એક વર્તુળકાર ગૂંચળાને તેના $0.07\;T$ના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ઉત્પન્ન થતો મહતમ વોલ્ટેજ ......$V$ થશે.
    View Solution
  • 10
    $n$ આંટાવાળી અને $A$ ક્ષેત્રફળવાળી કોઇલની અક્ષ ચુંબકીયક્ષેત્રને સમાંતર છે,હવે તેને $180^o$ નું ભ્રમણ આપવાથી ઉદ્‍ભવતો વિદ્યુતભાર $Q$ છે.પરિપથનો અવરોધ $R$ હોય,તો ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution