$\frac{5}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \,m$ ઊંડાઈએ એક બિંદુવત પ્રકાશ ઉદ્ગમ છે. પાણીની મુકત સપાટી પરથી બહાર આવતો પ્રકાશ અટકાવવા માટે ઉદ્ગમસ્થાનની બરાબર ઉપર, પાણીની સપાટી પર કેટલા વ્યાસવાળી ($m$ માં) અપારદર્શક તકતી મૂકવી જોઇએ?
AIPMT 1994,AIPMT 2001, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જ્યારે તેને$1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.
પ્રકાશનું સાંકળું, અક્ષને સમાંતર અક્ષ નજીકનું કિરણ પૂંજ પડદા પર બિંદુ $I$ પાસે કેન્દ્રિત થાય છે. જાડાઈ $t$ અને વક્રીભવનાંક $\mu$ ની કાચની એક સમતલ તકતીને કિરણ પૂંજના માર્ગમાં રાખવામાં આવે છે. તો કેન્દ્રબિંદુુ કેટલા અંતરથી સ્થાનાંતરિત થાય છે ?
એક છોકરો કાગળ પર બહિર્ગોળ લેન્સ દ્વારા સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને અગ્નિ પ્રગટાવવા માંગે છે. લેન્સની કેન્દ્રલંબાઈ $10 \,cm$ છે. સૂર્યનો વ્યાસ $1.39 \times 10^{9}\,m$ અને પૃથ્વીથી તેનું સરેરાશ અંતર $1.5 \times 10^{11} \,m$ છે. સૂર્યના કાગળ પરના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?
એક પ્રકાશનું કિરણ પ્રિઝમની વક્રીભૂત સપાટી પર $\theta$ કોણે આપાત થાય છે અને લંબ રીતે બીજી બાજુ પરની નિર્ગમન પામે છે. જો પ્રિઝમ કોણ $5° $ હોય અને પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય, તો આપાત કોણ......$^o$
એક તારને $L$ આકારમાં વાળીને $10cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાની સામે મૂકેલ છે. શિરોલંબ અને સમક્ષિતિજ ભાગ તારનો સમાન છે.તારનો વળાંક અરીસાના ધ્રુવથી $20cm$ અંતરે હોય,શિરોલંબ અને સમક્ષિતિજ ભાગના પ્રતિબિંબની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?