$LR$ શ્રેણી પરિપથમાં $X_L=R$ અને પરિપથનો પાવર ફેક્ટર $P_1$ છે. જ્યારે $C$ જેટલી સંઘારકતા અને $X_L=X_C$ થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર $P_2$ થાય છે. $\frac{P_1}{P_2}..............$ ગુણોત્તર થશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેપેસિટરમાં કયાં પ્રવાહનું વહન થતું નથી?
    View Solution
  • 2
    $62.5\,nF$ જેટલી સંધારકતા ધરાવતા સંધારક, અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક $L C R$ શ્રેણી પરિપથને $2.0\,kHz$ ની આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ મેળવી શકાય, તે માટે ઇન્ડકટરનું મૂલ્ય $........mH$ થશે. ( $\pi^2=10$ લો.)
    View Solution
  • 3
    $RLC$ શ્રેણી પરિપથમાં, અવરોધ અને ઈન્ડકટરમાં વિદ્યુત સ્થિતિમાનનું $r.m.s.$ મૂલ્ય અનુક્રમે $400\,V$ અને $700\,V$ છે.જો લગાવેલ વિદ્યુતસ્તિતિમાનનું મૂલ્ય $\varepsilon=500 \sqrt{2} \sin \omega t$, હોય, તો કેપેસિટરમાં મહત્તમ વિદ્યુતસ્થિતિમાન $...........V$ છે.
    View Solution
  • 4
    $10 \;A$ ના ડી.સી. પ્રવાહને તારમાંથી વહેતા $1=40 \cos \omega t\;( A )$ ના ઓલ્ટરનેટીંગ વિદ્યુતપ્રવાહ પર સંપાત કરવામાં આવ્યો છે. પરિણામી વિદ્યુતપ્રવાહનું અસરકારક મૂલ્ય જેટલું ...... $A$ હશે.
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.

    વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.

    ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

    View Solution
  • 6
    શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક $X$ને $100\,V$ મહત્તમ વોલ્ટેજ ધરાવતા $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5A$ નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક $Y$ને આ જ $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં $\frac{\pi}{2}$ પાછળ છે. જો $X$ અને $Y$ ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું $rms$ મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ?
    View Solution
  • 7
    કંપવિસ્તાર વોલ્ટેજ $v_m$ અને આવૃત્તિ ${\omega _0} = \frac{1}{{\sqrt {LC} }}$ ધરાવતા ઉદ્‍ગમથી ચાલતો ( જોડેલો ) $RLC$ પરિપથમાં પ્રવાહ અનુનાદ દર્શાવે છે.ગુણવત્તા અંક $Q$ ________ વડે અપાશે.
    View Solution
  • 8
    ચાર પ્રકારના જનરેટર માટે બદલાતા $EMF$ નો સમય સાથેનો આલેખ નીચે આપેલ છે. નીચે પૈકી કયો આલેખ $AC$ કહેવાય?
    View Solution
  • 9
    $LR$-પરિપથમાં ઇન્ડિકટીવ રીએકટન્સ અવરોધ $R$ જેટલો છે,પરિપથમાં લગાવેલ વોલ્ટેજ $E = {E_0}\cos (\omega t)$ હોય, તો પાવર કેટલો થાય?
    View Solution
  • 10
    $250 \,{V}$ અને બદલાતી આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે $100 \,\Omega$ નો અવરોધ, $0.1\, \mu {F}$ કેપેસીટર અને અજ્ઞાત ઇન્ડકટરને શ્રેણીમાં જોડેલા છે. અનુનાદ સમયે ઇન્ડકટરનો ઇન્ડકટન્સ (${H}$ માં) મેળવો. આપેલ અનુનાદ આવૃતિ $60\, {Hz}$ છે. 
    View Solution