એક પરમાણ્વિક અણુની________ તાપમાને સરેરાશ ગતિ ઊર્જા $0.414 \mathrm{eV}$ છે. $\left(\mathrm{K}_{\mathrm{B}}=1.38 \times 10^{-23} \mathrm{~J} / \mathrm{mol}-\mathrm{K}\right.$ લો )
  • A $3000 \mathrm{~K}$
  • B $3200 \mathrm{~K}$
  • C $1600 \mathrm{~K}$
  • D$1500 \mathrm{~K}$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
b
For monoatomic molecule degree of freedom \(=3\).

\( \therefore \mathrm{K}_{v-\mathrm{g}}=\frac{3}{2} \mathrm{~K}_{\mathrm{B}} \mathrm{T} \)

\( \mathrm{T}=\frac{0.414 \times 1.6 \times 10^{-19} \times 2}{3 \times 1.38 \times 10^{-23}} \)

\( =3200 \mathrm{~K}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક મોલ વાયુ પરમાણુની ગતિઊર્જા કેટલી થાય $?$
    View Solution
  • 2
    $20°C$ તાપમાને વાયુનું કદ $200\, ml$ છે.અચળ દબાણે તાપમાન $-20°C$ કરવામાં આવે,તો નવું કદ ....... $ml$ થાય?
    View Solution
  • 3
    અચળ કદે વાયુનું દબાણ .... સમપ્રમાણમાં હોય છે.
    View Solution
  • 4
    $T _{1}$ અને $T _{2}$ તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો $F _{1}$ અને $F _{2}, m _{1}$ અને $m _{2}, n _{1}$ અને $n _{2}$ અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 5
    $27^{\circ}\, C$ તાપમાને અને $1.01 \times 10^{5} \,Pa$ દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ $(\lambda)$ ગણો. આણ્વીય વ્યાસ $0.3\,nm$ અને વાયુ આદર્શ છે તેમ ધારો.$\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)$ ($nm$ માં)
    View Solution
  • 6
    જો બંધ પાત્રમાં કોઈ વાયુનું દબાણ ઘટાડવામાં આવે ત્યારે પરમાણુનો સરેરાશ મુક્ત પથ ......થશે.
    View Solution
  • 7
    વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા શેના પરથી શોધી શકાય?
    View Solution
  • 8
    દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે $Q$ જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?
    View Solution
  • 9
    $T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 10
    બે દ્વિ પરમાણ્વિક વાયુ $\mathrm{A}$ અને $\mathrm{B}$ $T$ તાપમાને છે. વાયુ $A$ ના અણુંનું દળ $m$ અને તે દઢ છે જ્યારે વાયુ $\mathrm{B}$ ના અણુનું દળ $\frac{\mathrm{m}}{4}$ અને તેમાં વધારાની કંપન ગતિ છે. $\mathrm{A}$ અને $\mathrm{B}$ વાયુની વિશિષ્ટ ઉષ્મા $(\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{A}}$ અને $\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{B}})$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution