મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં $2.0 \times 10^{-5}\, {m}$ ત્રિજયા અને $1.2 \times 10^{3} \,{kgm}^{-3}$ ઘનતા ધરાવતા વિદ્યુતભારરહિત ટીપાં પર લાગતું શ્યાનતા બળ કેટલું હશે? પ્રવાહીની શ્યાનતા $=1.8 \times 10^{-5}\, {Nsm}^{-2} $ (હવાના કારણે લાગતું ઉત્પ્લવક અવગણો)
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટાંકીમાં પાણીને $3 \,m$ ઊંચાઈ સુધી ભરવામાં આવે છે. ટાંકીનો આધાર જમીનથી ઉપર $1 \,m$ ઊંચાઈએ છે. કેટલી ઊંંચાઈ પર છિદ્ર બનાવવું જોઈએ કે જેથી પાણીને જમીન પર મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેલાવી શકાય ?
    View Solution
  • 2
    સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં $r$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ $h$ કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)
    View Solution
  • 3
    સમક્ષિતિજ રાખેલ પાઇપમાં કેરોસીનનો વેગ $ 5 m/s$  છે.તો વેલોસીટી હેડ ...... $m$ થાય?($g = 10m/{s^2}$ )
    View Solution
  • 4
    પાણીથી ભરેલ ટાંકીના તળિયે કાણું છે.જો ટાંકીના તળિયે કુલ દબાણ  $3\,atm$ હોય ($1\,atm$ $= 10^5\, N/m^2$),તો પ્રવાહનો વેગ કેટલો હશે?
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપ્યાં છે.

    વિધાન $I$: જ્યારે પ્રવાહીની ઝડપ દરેક સ્થાને શૂન્ય હોય તો કોઈ બે બિંદૂઓ વચ્ચેનો દબાણ઼ તફ઼ાવત સમી, $P_1-P_2=\rho g\left(h_2-h_1\right)$ ઊપર આધાર રાખે છે.

    વિધાન $II$ : દર્શાવેલ વેન્ચ્યુમીટરમાં $2 \mathrm{gh}=v_1^2-v_2^2$ છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 6
    એક બરણીમાં, એકબીજામાં મિશ્રિત ન થઇ શકે તેવાં તથા $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતાવાંં બે પ્રવાહી ભરેલાં છે. આ બરણીમાં $\rho_{3}$ ધનતાવાળો ગોળો નાખતા તે આકૃતિમાં દર્શાવ્યા મુજબની સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 7
    તળાવના તળિયેથી પરપોટો સપાટી પર આવતા ત્રિજયા બમણી થાય છે. $H$ ઊંચાઇના પાણીના સ્તંભનું દબાણ વાતાવરણ જેટલું હોય,તો તળાવની ઊંડાઇ કેટલી થાય? ( પ્રક્રિયા સમતાપી ધારો )
    View Solution
  • 8
    પાત્રમાં $H$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે.પાત્રના તળિયે છિદ્ર પાડતાં ${T_1}$ સમયમાં પાણી $\frac{H}{\eta }\,(\eta > 1)$ ઊંચાઇ સુધી થાય છે.હવે બાકીનું પાણી ખાલી થતાં લાગતો સમય ${T_2}$ છે,જો${T_1} = {T_2}$ હોય,તો $\eta =$ ____ 
    View Solution
  • 9
    $10 \,cm^2$ જેટલું દરે કને આડછેદન ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિઓ (ફિમર્સ) માનવશરીરના ઉપરના ભાગના $40\, kg$ દળને આધાર. આપે છે. આ દરેક અસ્થિ (ફિમર્સ) વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો.
    View Solution
  • 10
    બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $4.5 \times {10^5}N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $4 \times {10^5}N/m^2$ હોય,તો પાણીનો વેગ ........ $m{s^{ - 1}}$ થાય.
    View Solution