$NH_4Cl$ અને $NH_4OH$ ને મિશ્ર કરી $9\,PH$ ધરાવતુ બફર દ્રાવણ બનાવવામાં આવે છે તો $1.0\,M \,NH_4OH$ ના એક લિટર દ્રાવણમાં ઓગળેલા $NH_4Cl$ ના મોલ...... છે.($K_b=1.8 \times 10^{-5}$)
  • A$3.6$
  • B$2.6$
  • C$1.5$
  • D$1.8$
Medium
Download our app for free and get startedPlay store
d
\(pH = -log k_b + log\)  [ક્ષાર] \(/\) [એસિડ],

\(= -log [1.8\times 10^{-5}] + log\) [ક્ષાર] / \(1.0,\)

\(9 = 4.7  + log\) [ક્ષાર]    \( log\)[ક્ષાર] = \(4.3\),   ...  [ક્ષાર] \(=\) \(1.8\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના માંથી કોનું આયનીકરણ $HCl$ ઉમેરવાથી અટકાશે નહિ.
    View Solution
  • 2
    એસિડ $HQ$ ના $0.1$ મોલર દ્રાવણની $pH$ = $3$ છે. તો આ એસિડ માટે આયનીકરણ અચળાંક $K_a$ નું મૂલ્ય ......
    View Solution
  • 3
    $HCN$ ની $ pK_a 9.30$ છે. પાણીમાં રહેલ $ 2.5$ મોલ $KCN$ અને $2.5$ મોલ $HCN$ નું મિશ્રણ દ્વારા $500 \,mL$ બનાવતા દ્રાવણને બનાવવા કેટલી $ pH$ જરૂરી છે.
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી ?
    View Solution
  • 5
    $10^{-10}\, M \,NaOH$ દ્રાવણની $pH$ આશરે......
    View Solution
  • 6
    જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.
    View Solution
  • 7
    સૌથી પ્રબળ સંયુગ્મ બેઇઝ નીચેના પૈકી ક્યો છે ?
    View Solution
  • 8
    $M{X_2}$ સામાન્ય સૂત્ર ધરાવતા અલ્પ દ્રાવ્ય ક્ષારનો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $4 \times {10^{ - 12}}$ છે. તો ક્ષારના જલીય દ્રાવણમાં  ${M^{2 + }}$ આયનની સાંદ્રતા .......... થશે.
    View Solution
  • 9
    જો પાણીના આયનિક અચળાંક નું મુલ્ય $ 1.8 \times 10^{-16}$ છે તો પાણીની આયોનિક નીપજ કેટલી હોય ?
    View Solution
  • 10
    શરીરમાં અને રૂધિરના રાસાયણિક બંધારણમાં $CO_2$ અને $H_2CO_3$ દ્વારા રૂધિરની $pH$ જળવાય છે તો તેને શું કહે છે.
    View Solution