નીચેનામાંથી ક્યુ સાયુ નથી ?
Easy
Download our app for free and get startedPlay store
c
પ્રણાલી ઊર્જા ધરાવે પરંતુ ઉષ્મા ન ધરાવે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25$ $^o$$C$ અને $1$ વાતાવરણ દબાણે $C_2H_4$$_{(g)}$, $CO_2$$_{(g)}$ અને $H_2O$ $_{(l)}$ ની નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $52, -394$ અને $-286\, KJ$ મોલ$^{-1}$ છે. $C_2H_4$ ની દહન એન્થાલ્પી.......$KJ \,mole^{-1}$
    View Solution
  • 2
    જો$A{l_2}{O_3}$ અને$C{r_2}{O_3}$ ની સર્જન-એન્થાલ્પી અનુક્રમે $- 1596\, kJ/mol$ અને $-1134\, kJ/mol$ હોય તો નીચેની પ્રક્રિયા માટે $\Delta H$ જણાવો .........$kJ$

    $2Al + C{r_2}{O_3} \to A{l_2}{O_3} + 2Cr$

    View Solution
  • 3
    ઉષ્માશોષક પ્રતિક્રિયામાં, $\Delta H$ નું મૂલ્ય શું થશે?
    View Solution
  • 4
    $1\,mole$ આદર્શવાયુ ને પ્રતિવર્તીય અને સમોષ્મીય રીતે $27^{\circ}\,C$ તાપમાન થી વિસ્તરવા દેવામાં આવે છે. થયેલ કાર્ય $3\,kJ\,mol ^{-1}$ છે. વાયુનું અંતિમ તાપમાન $.........K$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : $CV _{ V }=20\,J\,mol ^{-1}\,K ^{-1}$
    View Solution
  • 5
    સોડીયમ હેલાઇડોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી નો સાચો ક્રમ શોધો.
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજા ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.

    કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    બિન-આદર્શ વાયુનો એક મોલ $(2.0\, atm$, $3.0\, L$ , $95 \,K$ ) $\rightarrow $($4.0\, atm$ , $5.0\, L$ , $245\, K )$ આંતરિક ઉર્જાના ફેરફાર $\Delta U =30.0 \,L$ $atm$ સાથે પસાર થાય છે. પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર $\Delta H$  $L\,atm$માં શું હશે?
    View Solution
  • 8
    આપેલ ઉષ્મારાસાયણિક વિગતો પરથી $25\,^o C$ તાપમાને $OH^-$ આયનની સર્જન એન્થાલ્પી  .......... $\mathrm{kJ}$ માં ગણો.  $(\Delta _fG^oH^+_{(aq)} = 0)$

    $H_2O(l) \rightarrow H^+(aq) + OH^-(aq)\,;\,\,\Delta H = 57.32\,kJ$

    $H_2(g)+ \frac{1}{2} O_2(g)  \rightarrow H_2O(l)\,;\,\, \Delta H=-286.20\,kJ$

    View Solution
  • 9
    નીચેની પ્રક્રિયા કે જે $27^{\circ}\,C$ અને $1\,atm$ દબાણ પર સંતુલન પ્રસ્થાપિત કરે છે તેને ધ્યાનમાં લો.

    $A + B \rightleftharpoons C+D$

    $27^{\circ}\,C$ પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $\left(\Delta_{ r } G ^0\right)$ $(-)$ $............kJ mol ^{-1}$ છે. (નજીકની પૂર્ણાંક)

    (આપેલ : $R =8.3\,Jk ^{-1}\, mol ^{-1}$ અને In $10=2.3$ )

    View Solution
  • 10
    $C_6H_{12}O_6 + 6O_2 \rightarrow 6CO_2 + 6H_2O : \Delta H = -72$ કિલોકેલેરી હોય, તો $1.6$ ગ્રામ ગ્લુકોઝના નિર્માણ માટે ... કિલોકેલેરી ઊર્જા જરૂરી છે.
    View Solution