પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.51$  છે. $0.1 $ મોલલ જલીય $NaCl$ દ્રાવણનું ઉત્કલન બિંદુ આશરે ......... $^oC$.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે છે જ્યારે તેમના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ હોય ત્યારે કુલ દબાણ $350\,mm\,Hg$ જોવા મલ્યું જો મોલ અંશ માં ફેરફાર $0.2$ અને $0.8$ અનુક્રમે $A$ અને $B$ માટે કરવામાં આવે તો કુલ દબાણ $410\,mm\,Hg$ થાય છે. શુદ્ધ $A$ નું બાષ્પદબાણ $............mm Hg$. પ્રવાહીઓ અને દ્રાવણો ની આદર્શ વર્તણૂંક છે તે માની લો.
    View Solution
  • 2
    નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે ?
    View Solution
  • 3
    $273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
    View Solution
  • 4
    ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?
    View Solution
  • 5
    $0.02\, M\,Pb(NO_3)_2$ નુ દ્રાવણ $0.05\, M$ ગ્લુકોઝના જલીય દ્રાવણ સાથે સમઅભિસારી હોય તો $Pb(NO_3)_2$ નો આયનીકરણ અંશ .......... થશે.
    View Solution
  • 6
    એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા $0.262\, mol\, kg^{-1}$ દ્રાવણનુ ઠારબિંદુ $277.4\, K$ છે. જો બેન્ઝિન માટે $K_f$ નુ મૂલ્ય $5.0\, K\, m^{-1}$ અને ઠારબિંદુ $278.4\, K$ હોય, તો વોન્ટ હોફ અવયવ ........... થશે.
    View Solution
  • 7
    શેમાં ઠારણ બિંદુમાં અવનયન જોવા મળે છે?
    View Solution
  • 8
    $10\% (W/V) $ $H_2SO_4$ દ્રાવણની સપ્રમાણતા એ આશરેે કેટલી થાય?
    View Solution
  • 9
    બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બનેલા દ્રાવણ માટે $P_A < P_A\,^oX_A$ અને $P_B < P_B\,^oX_B$ છે, તો આ દ્રાવણ..........
    View Solution
  • 10
    $300\, K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પદબાણ $290\, mm$ છે. પ્રોપાઇલ આલ્કોહોલનુ બાષ્પદબાણ $200\, mm$ છે. જો ઇથાઇલ આલ્કોહોલનો મોલ અંશ $0.6$ હોય, તો આ તાપમાને તેનુ બાષ્પદબાણ ..... $mm$ થશે.
    View Solution