પાણી માટે $K_f =1.86\, K\, kg\, mol^{-1}$ છે. જો તમારુ ઓટોમોબાઇલ $1.0\, kg$ પાણી ધરાવતું હોય તો દ્રાવણનુ ઠારબિંદુ $- 2.8\,^o C$ જેટલુ નીચુ લાવવા તેમાં કેટલા ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ ($C_2H_6O_2)$ ઉમેરવો પડે છે,
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
b
$\Delta T_{f}=i \times K_{f} \times \,m$

Given $\Delta T_{f}=2.8, K_{f}=1.86 \,K \mathrm{kg} \mathrm{mol}^{-1} i=1$

(ethylene glygol is a non-electrolyte)

wt. of solvent $=1\, \mathrm{kg}$

Let of wt of solute $=x$

Mol. wt of ethyllene glycol $=62$

$2.8=1 \times 1.86 \times \frac{x}{62 \times 1}$

or $\quad x=\frac{2.8 \times 62}{1.86}=93 \,gm$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?
    View Solution
  • 2
    $373\,K$ એ હેપ્ટેન અને ઓક્ટેનને મિશ્ર કરતા આદર્શ દ્રાવણ બનાવે છે બે પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ એ (હેપ્ટેન અને ઓક્ટેન) અનુક્રમે $105 kPa$  અને $45\,kPa $ છે તે $25$  ગ્રામ હેપ્ટેન અને $35$  ગ્રામ ઓક્ટેનને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું બાષ્પલદબાણ ........ $kPa$ થાય. (હેપ્ટેનનો અને ઓક્ટેન ના અણુભાર $ = 100\,g$  $mol^{-1}$ અને અનુક્રમે $= 114\,\,g \,mol^{-1}$)
    View Solution
  • 3
    એક દ્રાવણ $8.5\, g \,CH_2Cl_2$ અને $11.95\, g \, CHCl_3$ ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો $298\,K$ પર $CH_2Cl_2$ અને $CHCl_3$ ના બાષ્પદબાણ અનુક્રમે $415$ અને $200\, mm\,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં $CHCl_3$ નો મોલ - અંશ જણાવો. 

    ($CHCl_3$ નુ મોલર દળ $= 35.5\, g\, mol^{-1}$ ) 

    View Solution
  • 4
    $45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર $3: 2$ માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ $\mathrm{Hg}$ નું ...... $\mathrm{mm}$ છે ? [$45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિનનું બાષ્પદબાણ $280\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ અને ઓક્ટેનનું $420\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ છે. આદર્શ વાયુ ધારી લો.]
    View Solution
  • 5
    જયારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે તેને કારણે........
    View Solution
  • 6
    $5.5^{\circ} C$ પર $C _{6} H _{6}$ ઠારણ પામે છે. તો $C _{4} H _{10}$ ના $10\, g$ નું $200\, g$ $C _{6} H _{6}$ માં બનાવેલું દ્રાવણ ..... ${ }^{\circ} C$ તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $5.12\,{ }^{\circ} C / m$ છે)
    View Solution
  • 7
    જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ  દ્રાવણ ઉમેરવામાં આવ્યું ત્યારે દ્રાવકનું વરાળનું દબાણ $10 \,mm$  $Hg$ દ્વારા ઘટે છે.દ્રાવણમાં દ્રાવકનો  મોલ અંશ $ 0.2 $ છે.જો વરાળના દબાણમાં ઘટાડો $20\,mm$ $Hg$  થવો હોય તો દ્રાવકનો મોલઅંશ શું હશે 
    View Solution
  • 8
    $310 $ કે. એ લોહીનું રક્ત દબાણ એ $7.65 $ વાતા છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ  ........ $\%$ (વજન/કદ)ના લોહી સાથે આઈસોટોનીક થશે.
    View Solution
  • 9
    અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણ જેટલું છે, તો $A$ અને $B$ ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?
    View Solution
  • 10
    $1 $ મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ કેટલા હશે?
    View Solution