$4.5$  ગ્રામ શુદ્ધ વિદ્યુત અવિભાજ્ય $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી મળતા દ્રાવકનું ઠારબિંદુ $0.465^o$ સે હોય તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર ....... ગ્રામ/મોલ થશે. ($K_f$ $ = 1.86$)
Medium
Download our app for free and get startedPlay store
d
$W_1$  $=$  દ્રાવ્યનું વજન $ = 4.5 $ ગ્રામ, $W_2$  $=$  દ્રાવકનું વજન ગ્રામ $ = 100 $ ગ્રામ, $T_1$ $= -\,0.465^o$ સે  

$\Delta T_f$ $ = 0.465 ^o$ સે, $M_1$ = દ્રાવ્યનો અણુભાર = ?

${M_1} = \frac{{{K_f} \times 1000 \times {W_1}}}{{\Delta {T_f} \times {W_2}}}$

$ = \,\,\frac{{1.86 \times 1000 \times 4.5}}{{0.465 \times 100}} = 180\,$ ગ્રામ/મોલ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ તેઓ પૈકીના એક કરતા ઓછુ હોય જ્યારે તે ..... 
    View Solution
  • 2
    કયાને $ A$ માંથી $B$ દ્રાવણમાં અભિસરણ થતું નથી?
    View Solution
  • 3
    સાંદ્ર સક્યુરિક એસીડ વ્યાપારી ધોરણે વજનથી  $95\%\,\,H_2SO_4$ તરીકે મળે છે. જો આ વ્યાપારીક એસિડની ધનતા $1.834\,g\,cm^{-3},$ હોય તો આ દ્રાવણની મોલારિટી જણાવો.
    View Solution
  • 4
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 5
    અર્ધપારગમ્ય પડદા સાથેના કેખ્સ્યુલ માં રાખેલા $0.2 \mathrm{M}$ ગ્લુકોઝ ના દ્રાવણ વડે એક કૃત્રિમ કોષ તૈયાર કરવામાં આવ્યો. જ્યારે આ કૃત્રિમ કોષને $300 \mathrm{~K}$ પર $0.05 \mathrm{M} \mathrm{NaCl}$ ના દ્રાવણમાં મૂકવામાં આવે છે. ત્યારે અભિસરણ (પરાસરણ) દબાણ ઉત્તપન થાય છે.. ........ $\times 10^{-1}$ bar છે. (નજીકનો પૂર્ણાક )

    [ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    $\mathrm{NaCl}$ નું સંપૂર્ણ વિયોજન થાય છે તે ધારી લો.

    View Solution
  • 6
    કોઇ ચોક્કસ એઝિયોટ્રોપિક દ્રાવણ તેમાંના કોઇ પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને ઊકળે છે. તો તે દ્રાવણ......
    View Solution
  • 7
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્વિઅણુક સ્વરૂપે હોય તો દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો નીચેના પૈકી ક્યો ન હોઇ શકે ?
    View Solution
  • 8
    $M_A$ આણ્વિય દળ ધરાવતા $5\,g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $200\, g$ ટેટ્રાહાઇડ્રો ફ્યુરાનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો ટેટાહાઇડ્રોફ્યુરાનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ હોય, તો $\Delta T_b$ ..... થશે.
    View Solution
  • 9
    $200 cc$  અર્ધ સપ્રમાણ $(seminormal)$  $NaOH$ ને સંપૂર્ણ સપ્રમાણ $(ecinormal)$  બનાવવા માટે ........ $cc$ પાણી ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 10
    એક જલીય દ્રાવણ $100.25\,^oC$ પર $1\,g$ યુરિયા ઉકળે છે,જેમાં એ જ કદમાં $3\,g$ ગ્લુકોઝવાળું જલીય દ્રાવણ ........ $^oC$ ઉકળશે.

    (યુરિયા અને ગ્લુકોઝનો અણુભાર અનુક્રમે $60$ અને $180$ છે.)

    View Solution