પ્રકાશનો દ્વૈત સ્વભાવ કઇ ઘટનાથી સાબિત થાય છે?
AIIMS 2001, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $9.1 \times 10^{-31}\, {kg}$ દળ ધરાવતો કણ એક માધ્યમમાં $10^{6}\, {m} / {s}$ ની ઝડપથી અને એક વિકિરણમાં ફોટોન $10^{-27} \,{kg}\, {m} / {s}$ જેટલા રેખિય વેગમાનથી શૂન્યાવકાશમાં ગતિ કરે છે. કણની તરંગલંબાઈ કરતાં ફોટોનની તરંગલંબાઈ $....$ ગણી હશે.
    View Solution
  • 2
    ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપમાં મેળવી શકાતું વિભેદન એ તેમાં વપરાતા ઇલેક્ટ્રૉનની તરંગલંબાઈના ક્રમનું હોય છે. $7.5\times 10^{-12} \,m$ ની પહોળાઇને છૂટી પાડવા (છૂટી જોવા) ઇલેક્ટ્રૉનની જરૂરી લઘુત્તમ ઊર્જા ................. $keV$ ની નજીકની હશે
    View Solution
  • 3
    જો $(I_1 > I_2)$ ,તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને ફોટોપ્રવાહનો આલેખ કેવો થાય?
    View Solution
  • 4
    જો $4\ kW$ પાવરનો સ્ત્રોત $10^{20}$ ફોટોન/સેકન્ડ, ઉત્પન્ન કરે છે, તો વર્ણપટ્ની તદ્દન અલગ આ વિકિરણ ને .....કહે છે.
    View Solution
  • 5
    ઈલેક્ટ્રોન અને પ્રોટોનની દ બ્રોગ્લી તરંગ લંબાઈ સમાન છે. તો ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી હશે?
    View Solution
  • 6
    $\lambda $ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા કઈ રીતે આપી શકાય?
    View Solution
  • 7
    ફોટો ઈલેક્ટ્રીક અસરમાં ..........ના રૂપાંતરણ માટે ફોટો સેલ વપરાય છે.
    View Solution
  • 8
    $900\,nm$ તરંગલલંબાઈ અને $100\,Wm ^{-2}$ તીવ્રતા ધરાવતું એક સમાંતર પ્રકાશ કિરણપૂંજ, લંબરૂપે સપાટી ઉપર આપાત થાય છે.કિરણપૂંજને લંબ $1\,cm ^2$ ના આડછેદને લંબરૂપે પસાર થતા ફોટોનની એક સેકન્ડમાં સંખ્યા $..............$ હશે.
    View Solution
  • 9
    એક અપરાવર્તક સપાટી ઉપર લંબ રૂપે આપાત (પ્રકાશ) $2.4 \times 10^{-4}$ જેટલું સરેરાશ બળ લગાડે છે. જો $1$ કલાક $30$ મિનિટના ગાળા દરમિયાન પ્રકાશનું ઊર્જા ફલકસ $360 \mathrm{~W} / \mathrm{cm}^2$ હોય તો સપાટીનું ક્ષેત્રફળ. . . . . . . થશે.
    View Solution
  • 10
    જ્યારે ધાતુની સપાટી પર $v$ આવૃતિવાળો પ્રકાશ આપાત થી ત્યારે ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો નીચેનામાંથી ક્યૂ વિધાન ખોટું પડે?
    View Solution