પ્રકાશનું કિરણ જ્યારે $i$ માધ્યમમાંથી $j$ માધ્યમમાં ગતિ કરે ત્યારે તેનો વક્રીભવનાંક $_i{\mu _j}$ મુજબ આપવામાં આવે તો $_2{\mu _1} \times {\,_3}{\mu _2} \times {\,_4}{\mu _3}$ કોને સમાન થાય?
  • A$_3{\mu _1}$
  • B$_3{\mu _2}$
  • C$\frac{1}{{_1{\mu _4}}}$
  • D$_4{\mu _2}$
Easy
Download our app for free and get startedPlay store
c
\(_2{\mu _1}{ \times _3}{\mu _2}{ \times _4}{\mu _3} = \frac{{{\mu _1}}}{{{\mu _2}}} \times \frac{{{\mu _2}}}{{{\mu _3}}} \times \frac{{{\mu _3}}}{{{\mu _4}}} = \frac{{{\mu _1}}}{{{\mu _4}}}{ = _4}{\mu _1} = \frac{1}{{_1{\mu _4}}}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબને એકબાજુ પર ચાંદી લગાવેલ છે.તો આપાતકિરણ અને નિર્ગમનકિરણ વચ્ચેનો ખૂણો કેટલા......$^o$ થાય?
    View Solution
  • 2
    મૃગજળ ઘટના કોના કારણે થાય છે.
    View Solution
  • 3
    ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ $45^{\circ}$ છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ $3 \times 10^8\,m / s$ છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે.
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $5^o $ હોય,તો પ્રિઝમકોણ કેટલા .......$^o$ હશે?
    View Solution
  • 5
    વિભાગ $I$ અને $II$ ને $25\, {cm}$ ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ $I$ માં એક વસ્તુને $40\, {cm}$ અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે ($cm$ માં) પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 6
    સાદા ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસની કેન્દ્રલંબાઇ $100cm$ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $2 cm$ છે. વસ્તુમાંથી આવતા કિરણો આંખ પાસે $0.5^o$ નો ખૂણો બનાવે છે.હવે વસ્તુને ટેલિસ્કોપમાં જોવાથી વસ્તુનું પ્રતિબિંબ આંખ પાસે કેટલા .......$^o$ ખૂણો બનાવે?
    View Solution
  • 7
    વિભાગ $I$ અને $II$ ને $25\, {cm}$ ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ $I$ માં એક વસ્તુને $40\, {cm}$ અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે ($cm$ માં) પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 8
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    જ્યારે કિરણજૂથ માધ્યમમાં પ્રવેશે ત્યારે ....

    View Solution
  • 9
    બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} m / s$ અને $2.0 \times 10^{8} m / s$ છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ $......$ હશે.
    View Solution
  • 10
    $40 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે સરખા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ બાજુને એકબીજાની સામે મૂકવામાં આવી છે, જેનાથી સામાન્ય બહિર્ગોળ લેન્સ રચાય છે. $-1$ મોટવણીનું ઊલટુ, વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા વસ્તુને લેન્સથી ...... $cm$ અંતરે મૂક્વી જોઇેએ ?
    View Solution