પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કયારે થાય?
  • A
    હવાથી કાંચ તરફ
  • B
    શૂન્યવકાશથી હવા તરફ
  • C
    હવાથી પાણી તરફ
  • D
    પાણી થી હવા તરફ
Easy
Download our app for free and get startedPlay store
d
(d) For total internal reflection light must travel from denser medium to rarer medium.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ ની કેન્દ્રલંબાઇ $180cm$ અને $6cm$ છે.તો મોટવણી કેટલી થાય?
    View Solution
  • 2
    એક ટાંકી $12.5\,cm$ ઉંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીને નીચેની સપાટી પર પડેલી સોયની આભાસી ઉડાઈ માઈક્રોસ્કોપ વડે માપવામાં આવતાં $9.4\, cm$ મળે છે. જો તે જ ઉંચાઈ સુધી પાણીને $1.63$ વક્રીભવનાંક વાળા પાણીથી બદલવામાં આવે તો સોયની આભાસી ઉંડાઈ કેટલા ........$cm$ હશે?
    View Solution
  • 3
    એક બહિર્ગોળ લેન્સની બંને બાજુની સપાટીની ત્રિજ્યા $15 \,cm$ છે અને વક્રીભવનાંક $\mu=1.5$ છે. તેની કેન્દ્રલંબાઈ ..... $cm$ છે.
    View Solution
  • 4
    વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર $40\,cm$ છે. લેન્સનો પાવર $\left(\frac{ N }{100}\right) D$ હોય તો $N$ ........
    View Solution
  • 5
    ઓપ્ટિકલ ફાઇબર કયાં સિદ્વાંત પર કાર્ય કરે છે?
    View Solution
  • 6
    બર્હિગોળ લેન્સ ત્રણ જુદાં જુદાં દ્રવ્યમાંથી બનાવેલ હોય,તો કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 7
    $i-\delta $ આલેખ પરથી પ્રિઝમના કાંચનો વક્રિભવનાંક શોધવાના પ્રયોગમાં એમ જોવા મળયું કે $35^o $ ના ખૂણે આપાત થતું કિરણ $40^o $ નું વિચલન પામે છે,અને તે $79^o $ ના ખૂણે નિર્ગમન પામે છે.આ કિસ્સામાં નિમ્ન આપેલ મૂલ્યોમાંથી સૌથી નજીકનો વક્રિભવનાંક થશે.
    View Solution
  • 8
    અહીં દર્શાવેલ આકૃતિમાં લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી છે? (બધા જ સ્તરો પાતળા ધારો)
    View Solution
  • 9
    એક બિંદુવત પ્રકાશનો સ્ત્રોત $\mu = 5/3$ વક્રીભવનાંકવાળા પાણીની સપાટીથી $4 \,\,cm$ નીચે મૂકેલો છે. પાણીમાંથી બહાર આવતાં સમગ્ર પ્રકાશને રોકવા માટે કેટલા લઘુત્તમ વ્યાસની તકતી ઉદ્દગમ પર મૂકવી જોઈએ........$m$
    View Solution
  • 10
    મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે $\frac{8}{5}$ અને $\frac{3}{2}$ વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ $6 \mathrm{~cm}$ છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ $\frac{\alpha}{4} \mathrm{~cm}$ છે. $\alpha$ નું મૂલ્ય_______છે.
    View Solution