પ્રક્રિયા $X \rightleftharpoons Y$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો પૂર્વધાતાંક અવયવ સમાન છે. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો થશે ?
Easy
Download our app for free and get started
c
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $2N_2O_5\,(g) \to 4NO_2\,(g) + O_2\,(g)$ એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત $N_2O_5$ ધરાવતા પાત્રના દબાણમાં $30$ $min$ એ $50$ $mm$ $Hg$ થી વધીને $87.5$ $mm$ $Hg$ થાય છે. તો $60$ $min$ બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો)
દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જેમાં બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય છે. પ્રક્રિયાને $60\%$ પૂર્ણ થવા માટે $3000$ સેકન્ડનો સમય લાગશે. તો પ્રક્રિયાનો $20\%$ પુરી થવા ....... $\sec$ લાગે.
શર્કરાની દરેક સાંદ્રતા માટે $ pH = 5 $ લેતાં શેરડીનાં વ્યુત્ક્રમણની પ્રક્રિયા થતાં તેનો અચળ અર્ધઆયુષ્ય $500$ મિનિટ થાય છે. જો કે $pH = 6$ હોય તો અર્ધઆયુષ્ય ફેરફાર $50 $ મિનિટ થાય છે. તો શેરડીનાં વ્યુત્ક્રમણ માટેનો દર નિયમ મેળવો.
પ્ર્કિયકની શરૂઆતની સાંદ્રતા $0.02\, M$ ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય $100\, s$ છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક ($mol\, L ^{-1} s ^{-1}$ માં$)$ જણાવો.