પ્રતિવર્તી પ્રકિયા $ A \rightleftharpoons B $ માટે પ્રકિયક અને નીપજના અર્ધઆયુષ્ય સમય અનુકમે $15\, s$ અને $18\,s$ છે. જો બંને પ્રક્રિયાઓ પ્રથમ કમની ગતિકીને અનુસરતી હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K_c )$ કેટલો થશે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તાપમાન સાથે વેગ અચળાંકનો ફેરફાર આર્હેનિયસ સમીકરણ દ્વારા આપવામાં આવે છે. જો $T \to \infty $ હોય તો  વેગ અચળાંક ........ થશે.
    View Solution
  • 2
    $A + B$ $\rightleftharpoons$ $AB$ જો પ્રક્રિયાના $A$ અને $B$ ની સાંદ્રતા બમણી હોય તો પ્રક્રિયાનો દર ....... થશે.
    View Solution
  • 3
    ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે નો એકમ કયો છે?
    View Solution
  • 4
    જ્યારે મનુષ્યના શરીરની બહારની બાજુ ઉત્સેચકોની હાજરી ના હોય તેવું પ્રયોગશાળામાં જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે પ્રક્રિયાનો દર $10^{-6}$ સમય જેટલો છે તો ઉત્સેચકો હાજરીમાં પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ...... થશે.
    View Solution
  • 5
    એક પ્રક્રિયા માટે જરૂરી $NO_2$ એ $CCl_4$ માં $N_2O_5$ ના નીચેના સમીકરણ મુજબના વિઘટનથી મળે છે.

    $2N_2O_5 (g) \to 4NO_2 (g) + O_2 (g)$

    $N_2O_5$ ની શરૂઆતની સાંદ્રતા $3.00\, mol\, L^{-1}$ છે. અને $30$ મિનિટ બાદ તે $2.75\, mol\, L^{-1}$ છે. તો $NO_2$ તા સર્જનનો દર ................ $mol\, L^{-1}\, min^{-1}$ જણાવો.

    View Solution
  • 6
    વાયુરૂપ ઘટકો વચ્ચેની પ્રક્રિયા : $2A + B\rightarrow C + D. $ માટે પ્રક્રિયા વેગ $= K[A][B] $ છે. તો પહેલા કરતા પાત્રનું $1/4$ કદ જેટલુ ઓછુ લેવામાં આવે તો પહેલાના પ્રક્રિયા વેગ કરતાં અંતિમ પ્રક્રિયા વેગ કેટલા ગણો મળશે ?
    View Solution
  • 7
    તાપમાન $298\, K$ થી વધારી $308\, K$ કરતા પ્રક્રિયાને વેગ બે ગણો થતો હોય તેવી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... $kJ\, mol^{-1}$ જણાવો.
    View Solution
  • 8
    નીચેના માંથી કઇ પ્રક્રિયામાં દબાણના ફેરફારથી પ્રક્રિયા-વેગમાં ફેરફાર થશે નહિ ?
    View Solution
  • 9
    નીચેના માંથી $\log \,K \rightarrow 1/T$ નો કયો આલેખ સક્રિયકરણ ઉર્જા ગણવા માટે દર્શાવી શકાય ?
    View Solution
  • 10
    $N_2O_5$ એ $NO_2$ અને $O_2$ માં વિયોજન પામે છે અને પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. $50$ મિનિટ બાદ, પાત્રમાં દબાણ $50$ $mm$ $Hg$ થી વધીને $87.5$ $mm$ $Hg$ થાય છે. તો અચળ તાપમાને $100$ મિનિટ બાદ વાયરૂપ મિશ્રણના દબાણ ........... $mm\,Hg$ થશે ?
    View Solution