રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા દ્વારા નક્કી કરી શકાય છે
  • A
    પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર
  • B
    પ્રમાણભૂત તાપમાને વેગ અચળાંકનું મૂલ્યાંકન કરવું
  • C
    બે જુદા જુદા તાપમાને વેગ અચળાંકનું મૂલ્યાંકન
  • D
    બે જુદા જુદા તાપમાને પ્રક્રિયાના વેગનું મૂલ્યાંકન
AIPMT 1998, Medium
Download our app for free and get startedPlay store
c
(c)\(\log \frac{{{K_2}}}{{{K_1}}} = \frac{{{E_a}}}{{2.303R}}\left[ {\frac{{{T_2} - {T_1}}}{{{T_1}{T_2}}}} \right]\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રક્રિયાના તાપમાનમાં પ્રતિ $10\,^oC$ નો વધારો કરતા પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. તો પ્રક્રિયાનુ તાપમાન $10\,^oC$ થી $100\,^oC$ કરતા પ્રક્યિાનો વેગ .....ગણો થશે.
    View Solution
  • 2
    જો $2NO + O_2 $ $\rightleftharpoons$ $ 2NO_2$ પ્રક્રિયામાં પાત્રનું કદ, તેના પ્રારંભિક કદ કરતા અડધુ લઈએ તો પ્રક્રિયાનો દર ....... થશે.
    View Solution
  • 3
    પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા......
    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય પ્રકિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે ?
    View Solution
  • 5
    જો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વાયુમય પ્રક્રિયક અને વાયુમય નિપજો આવેલ હોય તો તેના દર  અચળાંક એકમ શું હશે?
    View Solution
  • 6
    પ્રક્રિયા $A + 2B \to C$ માટે વેગ સમીકરણ વેગ $= K[A][B]$ તરીકે આપવામાં આવે છે. જે $A$ ની સાંદ્રતા સમાન રાખવામાં આવે પરંતુ $B$ ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગને શું અસર થશે ?
    View Solution
  • 7
    પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા $15$ મિનિટમાં $0.8\,M$ થી $0.4 \,M$ ઘટે છે.તો $0.1\, M $ થી  $0.025\,M $ નાં ફેરફારની સાંદ્રતા માટે ....... $\min$ લાગશે.
    View Solution
  • 8
    પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે જો $K$ વેગ અચળાંક હોય અને પ્રક્રિયક $A$ ની શરૂઆતની સાંદ્રતા $0.5\, M$ હોય તો અર્ધઆયુષ્ય .............. થશે.
    View Solution
  • 9
    પ્રક્રિયાઓ

    $\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}$ નીપજ

    $\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} $ નીપજ

    ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં $\mathrm{E}_{\mathrm{a}}$ માં $30 \;\mathrm{kJ} / \mathrm{mol}$ નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)

    View Solution
  • 10
    પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે જો $K$ વેગ અચળાંક હોય અને પ્રક્રિયક $A$ ની શરૂઆતની સાંદ્રતા $0.5\, M$ હોય તો અર્ધઆયુષ્ય .............. થશે.
    View Solution