રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા દ્વારા નક્કી કરી શકાય છે
A
પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર
B
પ્રમાણભૂત તાપમાને વેગ અચળાંકનું મૂલ્યાંકન કરવું
C
બે જુદા જુદા તાપમાને વેગ અચળાંકનું મૂલ્યાંકન
D
બે જુદા જુદા તાપમાને પ્રક્રિયાના વેગનું મૂલ્યાંકન
AIPMT 1998, Medium
Download our app for free and get started
c (c)\(\log \frac{{{K_2}}}{{{K_1}}} = \frac{{{E_a}}}{{2.303R}}\left[ {\frac{{{T_2} - {T_1}}}{{{T_1}{T_2}}}} \right]\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયકો $A$ અને $B$ ને સમાવતી પ્રક્રિયાનો વેગ = $= k[A ]^n[B]^m$ છે. જો A ની સાંદ્રતા બમણી અને B ની સાંદ્રતા અડધી કરીએ તો તવા વેગ અને મૂળ વગનો ગુણોત્તર ......... થશે.
ઉદ્દીપક $A \,\,300\,\,K$ એ સક્રિયકરણ શક્તિ $10\,\,kJ\,\,mol ^{-1}$ જેટલી ધટાડે છે. પ્રક્રિયા દરનો ગુણોતર $\frac{ k _{ T }, \text { Catalysed }}{ k _{ T }, \text { Uncatalysed }}$ એ $e ^{ x }$ છે.$x$ નું મૂલ્ય $\dots\dots\dots$.[નજીકના પૂર્ણાંકમાં] [ધારી લો કે, પૂર્વ ધાતાકીય અવયવ બંને કિસ્સામાં સરખો છે. આપેલ $R =8.31 J K ^{-1} mol^{-1}$]
$A \rightarrow B$ પ્રક્રિયા પ્રથમ ક્રમ ગતિને અનુસરે છે. $0.8 $ મોલ $ A $ થી $0.6$ મોલ $B$ ના રૂપાંતર કરતા તેને $1$ કલાક જેટલો સમય થાય તો $0.9$ મોલ $ A$ થી $0.675$ મોલ $B$ ના રૂપાંતરને ......... કલાક લાગે.