સમાન દ્રવ્યના ત્રિજ્યાનો ગુણોત્તર $1: 2$ ધરાવતાં બે તારો $A$ અને $B$ એ $4: 1$ ના ગુણોતરમાં વિદ્યુતભાર રહેલો છે. તો $A$ અને $B$ માં ઇલેક્ટ્રોન્સ ડ્રીફ્ટ ઝડપનો ગુણોતર કેટલો હશે? 
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $9\,\Omega$ અવરોધમાં વ્યય થતો પાવર $36\;W$ છે, તો $2\,\Omega$ અવરોધના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ........ વોલ્ટ હશે.
    View Solution
  • 2
    તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ $8 \times 10^{28}\,m ^{-3}$ જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ $= 2 10^{-6}\,m ^2$ છે અને તે $3.2\,A$ પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ $.......\times 10^{-6}\,ms ^{-1}$ છે.
    View Solution
  • 3
    નીચે પરિપથમાં દર્શાવેલ આદર્શ વોલ્ટમીટર નું અવલોકન કેટલા $V$ હશે?
    View Solution
  • 4
    જ્યારે કળ બંધ કરવામાં આવે ત્યારે બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ ....... ($A$ માં)
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં પ્રવાહ $I..........$ હશે.
    View Solution
  • 6
    એક કોષ સમય $t$ માટે $R$ અવરોધમાં પ્રવાહ પસાર કરે છે. હવે એ જ કોષ એટલા જ સમય માટે અન્ય અવરોધ $r$ માંથી પ્રવાહ પસાર કરે છે. જો બંને અવરોધમાં ઉત્પન થતી ઉષ્માનો જથ્થો સમાન હોય તો, કોષનો આંતરિક અવરોધ કેટલો હશે?
    View Solution
  • 7
    $5$ વોલ્ટના સ્ત્રોતમાંથી મળતો વિધુત પ્રવાહ .......... $A$ હશે.
    View Solution
  • 8
    એક સમાન ગરમ થતા $36\, \Omega$ અવરોધ ધરાવતા તારને $240\;V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડેલ છે. પછી તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે અને દરેક અડધા ભાગ પર $240\; V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં થતાં પાવરના વ્યયનો બીજા  કિસ્સામાં થતાં કુલ પાવરના વ્યય સાથેનો ગુણોત્તર $1: {x}$ છે. જ્યાં $x$ કેટલો હશે?
    View Solution
  • 9
    $100 \,W , 220 \,V $ ના બલ્બનો અવરોધ કેટલા ............. $\Omega$ હશે?
    View Solution
  • 10
    જ્યારે અચળ સ્થિતિમાનના તફાવત આગળ $R$ અવરોધના તારમાં પ્રવાહ પસાર થાય તો વિ. પ્રવાહ વડે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય..ના વ્યસ્ત પ્રમાણમાં હોય.
    View Solution