$\sqrt 2 $  વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે પ્રિઝમકોણ $60^o$ છે.તો લઘુત્તમ વિચલન માટે આપાતકોણ કેટલા ......$^o$ રાખવો જોઈએ?
  • A$45$
  • B$60$
  • C$90$
  • D$180$
Easy
Download our app for free and get startedPlay store
a
(a)\(\mu = \frac{{\sin i}}{{\sin \frac{A}{2}}}\)\( \Rightarrow \sqrt 2 = \frac{{\sin i}}{{\sin \left({\frac{{60}}{2}} \right)}}\)\( \Rightarrow i = {45^o}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંયુકત માઇક્રોસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની મોટવણી $25$ અને $6$ છે.તો સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 2
    સંયુકત માઇક્રોસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની મોટવણી $m_1$ અને $m_2$ છે.તો સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 3
    $90^o$ કોણ ધરાવતા પ્રિઝમ પર એકે સપાટીને લંબ કિરણ આપાત કરવામાં આવે છે. કિરણ કાચ$-$દવા માધ્યમ પર સંપૂર્ણ પરાવર્તન થાય છે. પરાવર્તન કોણ $45^o$ હોય તો વક્રીભવનાંક
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંક ઘરાવતા કાંચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ $2\, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
    View Solution
  • 5
    $20 \mathrm{~cm}$ વક્રતા ત્રિજયા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ $100 \mathrm{~cm}$ અંતર આવેલ હોય તો વસ્તુથી......... $cm$ અંતરે પ્રતિબિં રચાય
    View Solution
  • 6
    પ્રિઝમનો વક્રીભવનાંક $1.732$ છે,જો લઘુત્તમ વિચલનકોણ અને પ્રિઝમકોણ સમાન હોય તો પ્રિઝમકોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 7
    કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે.જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
    View Solution
  • 8
    વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ...... 
    View Solution
  • 9
    આપેલ પ્રિઝમનો પ્રિઝમકોણ કયો છે?
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution