વિધાન $I$ : $Na _2 Cr _2 O _7$ ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં $K _2 Cr _2 O _7$ નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે.
વિધાન $II:$ $K _2 Cr _2 O _7$ એ. $Na _2 Cr _2 O _7$ કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I$ : $P$- વિભાગ થી વિપરીત સંક્રાંતિ તત્વો પૈકી સમુહમાં જેમ નીચે જઇએ તેમ ઉંચી ઓકિસડેશન અવસ્થાઓ વધુ સ્થિર છે.
વિધાન $II$ : કોપર નિર્બળ એસિડ માંથી હાઇડ્રોજન મુક્ત કરી શકતો નથી .
ઉપરના વિધાનોના સંદર્ભમાં ,નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
|
કોલમ $A$ |
કોલમ $B$ |
|
$(1) $ સ્ટેનલેસ સ્ટીલ |
$(a) $ રિવેટીંગમા |
|
$(2)$ બ્રોન્ઝ |
$(b)$ કલાકૃતિઓ બનાવવા |
|
$(3)$ નિટિનોલ |
$ (c)$ ચલણી સિક્કા બનાવવા |
|
$(4)$ જર્મન સિલ્વર |
$(d)$ સંગીતના સાધનો બનાવવા |
|
|
$(e)$ વાઢકાપના સાધનો બનાવવા |