Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે તારોને સમાંતર જોડેલા હોય ત્યારે પ્રત્યેક $r$ ઓહમના $n$ અવરોધનો પરિણામી અવરોધ $R$ છે. જ્યારે આ $n$ અવરોધને શ્રેણીમાં જોડેલા હોય તો પરિણામી અવરોધ.......હશે.
$R$ અવરોધ અને ત્રિજ્યા $r$ ધરાવતતા એક તારને ત્યાં સુધી ખૅંયવામાં આવ છે કે જ્યાં સુધી ત્રિજ્યા $(r / 2)$ થાય. જો ખેયાયેલા તારનો નવો અવરોધ $x R$ છે. તો $x=$ . . . . . થશે.