વિધાન : સમતાપી વક્ર એકબીજા સાથે કોઈ એક બિંદુ પર છેદે
કારણ : સમતાપી પ્રક્રિયા ધીમી હોવાથી તેનો ઢાળ નાનો હોય
AIIMS 2001,AIIMS 2008, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમોષ્મી પ્ર્ક્રિયા દરમ્યાન, વાયુનું દબાણ તેના નિરર્પેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં માલૂમ પડે છે, તો વાયુ માટે $\frac{C_P}{C_V}$ ગુણોત્તર. . . . . . . .હશે.
એક વાયુનું $50 N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 m^{3}$ થી $4 m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે, તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.
$T$ તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે? વાયુ માટે સમોષ્મી અચળાંક $\gamma=3 / 2$ છે. $(\mu=1 \text { mole })$
આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $27 °C$ અને ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન $927 °C$ છે. જો એન્જિન દ્વારા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી ઠારણવ્યવસ્થામાં ઉષ્મા ઠાલવવા માટે થતું કાર્ય $12.6 × 10^{6} J$ હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષેલી ઉષ્મા કેટલી થાય ?
અચળ દબાણ $100\, N/m^2$ એ વાયુનું કદ $2\,m^3$ થી $1\,m^3$ થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા $150\, J$ ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય?