વ્યતિકરણની ઘટનામાં ઉર્જા.......
  • A
    નું સંરક્ષણ થાય છે અને પુન: વહેચાય છે.
  • B
    બધા બિંદુએ સમાન થાય છે.
  • C
    અપ્રકાશીત શલાકાઓના વિસ્તારમાં નાશ પામે છે.
  • D
    પ્રકાશીત શલાકાઓના વિસ્તારમાં ઉત્પન્ન થાય છે.
Easy
Download our app for free and get startedPlay store
a
વ્યતિકરણ ઊર્જાના સંરક્ષણ સિદ્બાંતનું પાલન કરે છે. દા.ત. ઉર્જાનું પુનર્વિતરણ થાય છે.

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના પ્રયોગમાં, જયારે $ 600 nm $ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે અમુક વિસ્તારમાં $12$ શલાકા મળે છે. જયારે $400 nm$ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે?
    View Solution
  • 2
    $200\, cm$ જેટલો ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને $500\, nm$ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના તરંગને પારખવા તેની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ?
    View Solution
  • 3
    દ્વિ પ્રિઝમ પ્રયોગમાં,આંખ માટેનો ભાગ સ્ત્રોતથી $120 \,cm$ અંતરે મુકવામાં આવે છે. બે આભાસી પ્રતિમાઓ વચ્ચેનું અંતર શોધતા $0.075\, cm$ મળે છે. દ્રશ્ય ક્ષેત્રમાં $ 20$ શલાકાઓ પાર કરવા માટે જો આંખના ભાગને $1.92\, cm $ ખસેડવામાં આવે તો પ્રકાશની તરંગલંબાઈ કેટલા .......$\mathop A\limits^o $ થાય?
    View Solution
  • 4
    સમતલ કાચની પ્લેટ ઉપર સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટી મૂકીને હવાની પાતળી ફિલ્મ (સ્તર) રચેલ છે. એકરંગી પ્રકાશ સાથે આ પાતળી ફિલ્મ સૌથી ઉપરની બહિર્ગોળ સપાટી અને નીચેની કાચની સપાટી પરથી થતા પરાવર્તનના લીધે વ્યતિકરણ રચના આપે છે.

    વિધાન : $1$ : જ્યારે પ્રકાશ હવા -કાચની પ્લેટમાંથી પરાવર્તિત થઈને વ્યતિકરણ પામે છે. તો પરાવર્તિત તરંગ જેટલો કળા તફાવત આપે છે.

    વિધાન : $2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.

    View Solution
  • 5
    ટેલિસ્કોપના વસ્તુ કાચના લેન્સનો અપર્ચર મોટો રાખવામા આવે છે કે જેથી
    View Solution
  • 6
    વિર્વતનમાં અઘિકતમની તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 7
    $500 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતા એકરંગી પ્રકાશનો ઉપયોગ યંગના બે-સ્લિટ પ્રયોગમાં કરવામાં આવે છે. કોઈ એક સ્લિટને ખૂબ પાતળા ગ્લાસ (વક્રીભવનાંક= $1.5$) ની તક્તિથી ઢાંકવામાં આવે છે. હવે મધ્યસ્થ અધિકતમ પહેલાં જ્યાં $4^{\text {th }}$ (ચોથી) પ્રકાશીત શલાકા હતી તે સ્થાન ઉપર ખસે છે. ગ્લાસ (કાય) $-$ તક્તિની જાડાઈ .......... $\mu \mathrm{m}$ હશે.
    View Solution
  • 8
    ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર $P_1, P_2, P_3$ ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી $P_3$ ની અક્ષ $P_1$ ની અક્ષને લંબ અને $P_2$ ની અક્ષ $P_3$ ની અક્ષ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે.જ્યારે $I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ $P_1$ પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા $I$ મળે છે તો $(I_0/I)$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    બે તરંગો $ {y_1} = 4\sin \omega t $ અને $ {y_2} = 3\sin \left( {\omega t + \frac{\pi }{3}} \right) $ ના વ્યતિકરણથી પરિણામી કંપવિસ્તાર કેટલો થાય?
    View Solution
  • 10
    $I_0$ તીવ્રતા ધરાવતા પ્રકાશ માટે પોલેરોઈડ $45^o$ ના કોણે ગોઠવેલો છે. તો હવે ધ્રુવીભવન પછી પોલેરોઈડમાંથી પસાર થતા પ્રકાશ માટે તીવ્રતા .....
    View Solution