યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $5000 Å$ તરંગલંબાઇનો ઉપયોગ કરતાં શલાકાની પહોળાઇ $1mm$ છે,તો $ 6000 Å$  તરંગલંબાઇનો ઉપયોગ કરતાં શલાકાની પહોળાઇ કેટલા....$mm$ થાય?
  • A$0.5 $
  • B$1$
  • C$1.2 $
  • D$1.5 $
Medium
Download our app for free and get startedPlay store
c
(c)\(\frac{{{\beta _1}}}{{{\beta _2}}} = \frac{{{\lambda _1}}}{{{\lambda _2}}}\)or \(\frac{{1.0}}{{{\beta _2}}} = \frac{{5000}}{{6000}}\)or \({\beta _2} = \frac{{6000}}{{5000}} = 1.2\;mm\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું વિયોજન $3 \,mm $ છે અને $480 \,nm$ તરંગલંબાઈવાળા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. સ્લીટોના સમતલથી પડદો $2\, m$ અંતરે છે. કેન્દ્રિય પ્રકાશિત શલાકાના સંદર્ભમાં $8$ મી પ્રકાશિત શલાકા અને $3$ જી અપ્રકાશિત શલાકા વચ્ચેનું વિયોજન શોધો.
    View Solution
  • 2
    બે તારા પૃથ્વીથી $10$ પ્રકાશવર્ષ દૂર છે. જેને $30\, cm$ વ્યાસવાળા ટેલિસ્કોપ વડે જોવામાં આવે છે. આ બંને તારાને ટેલિસ્કોપ વડે અલગ જોવા માટે તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ક્યાં ક્રમનું હોવું જોઈએ?

    ($1$ પ્રકાશવર્ષ $= 9.46 \times 10^{15}\, m$)

    View Solution
  • 3
    યગ્રનાં ડબલ સ્લીટ પ્રયોગ માં એલ સ્લીટ બીજી કરતા વધારે પહોળી છે કે જેથી પહેલી સ્લીટમાંથી નીકળતા પ્રકાશને કંપ વિસ્તાર બીજીમાંથી નીકળતા પ્રકાશનાં કંપ વિસ્તાર કરતાં બમણો છે. જો $I_m$ મહત્તમ તિવ્રતા હોય તો જ્યારે તેઓ $\phi$ કળા તફાવતે વ્યતિકરણ પામે ત્યારે પરીણામી તિવ્રતા .............. વડે દર્શાવાય છે.
    View Solution
  • 4
    પ્રયોગશાળામાં, એક સ્લીટથી થતું વિવર્તન અવલોકવામાં આવે છે. જો સ્લીટને થોડી સાંકડી કરવામાં આવે, તો.......
    View Solution
  • 5
    $2500\,\mathop A\limits^o $ અને $3500\,\mathop A\limits^o$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના બે સ્ત્રોતનો ઉપયોગ યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં એકસાથે થાય છે. આ બે તરંગલંબાઈ ની કયા ક્રમની શલાકા એકબીજા સાથે એકરૂપ થશે?
    View Solution
  • 6
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશે 
    View Solution
  • 7
    માધ્યમનો વક્રીભવનાંક ધ્રુવીભવનકોણના સ્પર્શક જેટલો હોય છે.આ વિધાન કોનું છે.
    View Solution
  • 8
    પોલેરાઇઝર પર $Io$ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે,તો તેમાંથી નિર્ગમન ન પામતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
    View Solution
  • 9
    $a$ પહોળાઈ ધરાવતી એક સ્થિર પર $600\,nm$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે.પડદા પર પ્રથમ ન્યૂનતમ $\theta=30^{\circ}$ પર દૃશ્યમાન થવા માટે $a$ નું મૂલ્ય ......... $\mu m$ હોવું જોઈએ.
    View Solution
  • 10
    વિધાન $ -1$ : કેલ્સાઈડ સ્ફટીક દ્વારા વાદળી ભાગ આકાશમાં સ્પષ્ટ દેખાય છે. તો પરાવર્તિત પ્રકારની તીવ્રતા એ સ્ફટિકના કરવા સાથે બદલાય છે.વિધાન $ -2:$ વાતાવરણમાં કણો દ્વારા સૂર્યપ્રકાશના પ્રકીર્ણન કારણે આકાશમાંથી પ્રકાશ આવે છે.
    View Solution