$100\,kg$ દળ ધરાવતા ત્રણ એકસમાન $A, B$ અને $C$ કણોને સીધી રેખા ઉપર $AB = BC = 13\,m$ થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. સમાન દળ ઘરાવતા ચોથા કણ $P$ ઉપર $F$ જેટલું  ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. $P$ ને રેખા $AC$ ના લંબ દ્વિભાજક ઉપર કણ $B$ થી $13\,m$ અંતરે મૂકવામાં આવેલ છે. $F$ નું મૂલ્ય $..........\,G$ થશે.
  • A$21$
  • B$100$
  • C$59$
  • D$42$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(F =\frac{ GMM }{ r ^{2}}+\sqrt{2} \frac{ GMM }{(\sqrt{2 r })^{2}}\)

\(=\frac{ GMM }{ r ^{2}}\left(1+\frac{1}{\sqrt{2}}\right)\)

\(=\frac{ G \times 10^{4}}{13^{2}}\left(1+\frac{1}{\sqrt{2}}\right)\)

\(F \simeq 100 G\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ગ્રહને સૂર્યને ફરતે એક પરિકમણ કરવા માટે $200$ દિવસ લાગે છે. જો ગ્રહનું સૂર્ય થી અંતર તેના મૂળ અંતર કરતા ચોથાભાગનું થાય ત્યારે એક પરિક્રમણ કરતા કેટલા દિવસો લાગશે ?
    View Solution
  • 2
    જો પૃથ્વીના કેન્દ્રથી $d(d < R)$ અંતરે ગુરુત્વને લીધે પ્રવેગ $\beta$ હોય, તો પૃથ્વીની સપાટીથી ઉપર $d$ અંતરે તેનું મૂલ્ય શું હશે ? (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)
    View Solution
  • 3
    ઉપગ્રહ માટે નિષ્ક્રમણ વેગ $11\;km/s$ છે. જો ઉપગ્રહને શિરોલંબ સાથે $60^o$ ના ખૂણા પર પ્રક્ષેપિત કરવામાં આવે, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?
    View Solution
  • 4
    આકૃતિ સૂર્યની આસપાસ $m$ ગ્રહની દીર્ઘવૃતિય કક્ષા બતાવેલ છે $S$. $SDC$ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ $SAB$ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ કરતા બમણું છે. જો ગ્રહને $C$ થી $D$ જવા માટે લાગતો સમય $ t_1$ અને $A$ થી $B $ જવા માટે લાગતો સમય $t_2$ હોય, તો
    View Solution
  • 5
    જો ગુરુત્વાકર્ષણનો અચળાંક સમય સાથે ઘટતો હોય તો ઉપગ્રહ માટે નીચેનામાથી શું બદલાય નહીં ?
    View Solution
  • 6
    બે ગ્રહના સૂર્યથી અંતરનો ગુણોત્તર $1.38$ છે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 7
    $2 x$ અને $3 x$ દળનાં બે બિંદુવત્ પદાર્થો $r$ જેટલાં અંતરથી અલગ કરેલા છે. અંતરને જાળવી રાખીને, $3 x$ થી $2 x$ સુધી કેટલું દળ રૂપાંતરિત કરવું પડે કે જેથી કરીને તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ થઈ જાય.
    View Solution
  • 8
    જો પૃથ્વીનો કોણીય વેગ એવી રીતે વધારવામાં આવે કે જેથી પૃથ્વીના વિષુવવૃત પર પદાર્થ તરવા લાગે તે રીતે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીના આવર્તકાળ (મિનિટમાં) શું હશે 
    View Solution
  • 9
    જો $r $ ત્રિજ્યાની પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ $g$ હોય તો પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માથી બહાર જવા કેટલો વેગ આપવો પડે?
    View Solution
  • 10
    પૃથ્વી કેટલા કોણીય વેગથી ભ્રમણ કરવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે ?
    View Solution