જ્યારે $10$  ગ્રામ ગ્લુકોઝ ($P_1$), $10$ ગ્રામ યુરિયા ($P_2$) અને $10 $ ગ્રામ સુકોઝ ($P_3$) ને $ 250$  મિલી પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો $ 273\,K$ ના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ કયો છે?
Easy
Download our app for free and get startedPlay store
c
અભિસરણ દબાણ $ \propto$   સાંદ્રતા

$⇒$ સાંદ્રતા  $ = \,\,\frac{{{\text{mass}}}}{{{\text{mol}}{\text{.wt}}\,\, \times \,\,{\text{volume}}}}$

દળ અને કદ દરેક પદાર્થ માટે સમાન રહે છે.

અભિસરણ દબાણ $ \propto \,\,\frac{{\text{1}}}{{{\text{mol}}{\text{.wt}}{\text{.}}}}$

$ \Rightarrow \,\,\therefore \,\,{P_{Urea}}\,\, > \,\,{P_{glucose}}\, > \,\,{P_{sucrose}}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ $0.02$ છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ $1.2\; atm$ છે;  શુષ્ક હવાનું આંશિક દબાણ ..... $atm$ છે
    View Solution
  • 2
    $500 $ ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં થતો ઘટાડો $0.186^o$ સે થશે ? (જ્યાં $K_f$ $= 1.86^o$  સે કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 3
    દ્રાવણના ઠારબિંદુના ઘટાડા દરમિયાન નીચનામાંથી કોણ સંતુલનમાં હશે ?
    View Solution
  • 4
    એક દ્રાવણા માટે અભિસરણા (પ૨ાસરણ) દબાણ ($П$) વિરુધ સાંદ્રતા (mol $\mathrm{L}^{-1}$ માં)નો આાલેખ $25.73 \mathrm{~L}$ bar mol ${ }^{-1}$ ઢાળ સાથે સીધી રેખા આપે છે. ક્યા તાપમાન ૫ર અભિસરણા દબાણ આપેલ હતું?

    $\left(\mathrm{R}=0.083 \mathrm{~L}\right.$ bar mol-1 $\mathrm{K}^{-1}$ નો ઉપયોગ કરો)

    View Solution
  • 5
    જો દ્રાવણની ઘનતા $ 1.17\,g /cc $ તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 6
    એક દ્રાવણમાં $7.8 $ ગ્રામ બેન્ઝિન $(C_6H_6)$ અને $46.0 $ ગ્રામ ટોલ્યુઈન $(C_6H_5CH_3)$ આવેલું છે. તો બેન્ઝિનના મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 7
    શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $10$ ટોર અને એ જ તાપમાને જ્યારે $1$ ગ્રામ $B$ ને $20$ ગ્રામ $A$ માં દ્રાવ્ય કરવામાં આવે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ $9$ ટોર છે. જો $A $ નો અણુભાર $200 $ હોય તો $ B$ નો અણુભાર ............ $amu$ થાય.
    View Solution
  • 8
    તાપમાનમાં વધારો સાથે આમાંથી કયા ફેરફાર થાય છે
    View Solution
  • 9
    સિલ્વર નાઈટ્રેટનો અવલોકીત અને ગણતરી કરેલ અણુભાર અનુક્રમે $92.64$  અને $170$  હોય છે. સિલ્વર-નાઈટ્રેટનો વિયોજન અંશ  ........ $\%$ થાય.
    View Solution
  • 10
    $1\% \,\,Ca(NO_3)_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ......
    View Solution