દ્રાવણ ના ગુણધર્મોને લગતા નીચે આપેલા કયા વિધાનોમાંથી, એક વિરોધાભાસી અસર વર્ણવે છે
AIIMS 2003, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ $......$ ${ }^{\circ} C$ છે.
    View Solution
  • 2
    $93\% (w/v) $ $H_2SO_4$ ના $1$  લિટર દ્રાવણ ની  મોલારિટી કેટલી થશે ? દ્રાવણની ઘનતા $1.84\,g/ml $ છે.
    View Solution
  • 3
    જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$  મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $  કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
    View Solution
  • 4
    $10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. તાપમાન $25\,^oC$ સુધી વધારીને જ્યા સુધી દ્રાવણનુ અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય ત્યા સુધી દ્રાવણને મંદ કરવામાં આવે છે. તો દ્રાવણને કેટલા ............ ગણુ મંદ કરવામાં આવ્યું હશે ?
    View Solution
  • 5
    $KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
    View Solution
  • 6
    દ્રાવણ ના ગુણધર્મોને લગતા નીચે આપેલા કયા વિધાનોમાંથી, એક વિરોધાભાસી અસર વર્ણવે છે
    View Solution
  • 7
    બે પદાર્થો $A$ અને $B$ નું વાયુરૂપ મિશ્રણ, $0.8\,atm$ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ $A$ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) $0.5$ અને પ્રવાહી અવસ્થામાં $0.2$ છ. તો શુધ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબ્ધાણ $.....\,atm$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 8
    $222.6$  ગ્રામ ઈથીલીન ગ્લાયકોલ $[C_2H_4(OH)_2]$ અને $200$ ગ્રામ પાણીનાં મિશ્રણથી એન્ટીફિજ દ્રાવણ (પ્રતિહિમ) બનાવાય છે. આ દ્રાવણની મોલાલીટી કેટલી થાય?
    View Solution
  • 9
    તાપમાનમાં વધારો સાથે આમાંથી કયા ફેરફાર થાય છે
    View Solution
  • 10
    બેન્ઝિનમાં દ્રાવ્ય કરેલા એસિટિક એસિડનું પ્રાયોગિક આણ્વિય દળ ........ થશે. (સંપૂર્ણ સુયોજન સ્વીકારવું)
    View Solution