એક બેટરી બદલાતી સંખ્યા $‘n’$ ના સમાન કોષો ( દરેકનો આંતરિક અવરોધ $‘r’$  ) ધરાવે છે,જે શ્રેણીમાં જોડેલ છે.આ બેટરીના ટર્મિનલ્સ શોર્ટ સકિર્ટ કરીને પ્રવાહ $I$ માપવામાં આવે છે.કયો આલેખ $ I $ અને $n$  વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?
NEET 2018, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $(A)$ સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે.

    $(B)$ ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

    $(C)$ ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી.

    $(D)$ ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી.

    $(E)$ ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    આપેલ મીટરબ્રિજ $\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}$ જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં બેટરી $E_1$ નો $e.m.f.$ $=12\; V$ અને શૂન્ય આંતરિક અવરોધ જ્યારે બેટરી $E$ નો $e.m.f.$ $=2\; V$ છે. જો ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય હોય,તો અવરોધ $X $ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    વાહકનો વિશિષ્ટ અવરોધ કોની સાથે વધે?
    View Solution
  • 5
    $10 $ કોષ ધરાવતી $ 5$  હારને અવરોઘ $20 \,\Omega $ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે,જો કોષનો $ emf \,1.5\, volt $ અને આંતરિક અવરોઘ $ 1\, \Omega $ હોય,તો બાહ્ય અવરોધમાં પસાર થતો પ્રવાહ $i$ હોય તો પ્રવાહનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવેલ અવરોધના સંયોજનને ધ્યાનમાં લો.અને સાચો નિવેદન પસંદ કરો.
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R,\,1.5 R $ અને $3R $ અવરોધના અનુક્રમે $ A,\,B$ અને $C$ વોલ્ટમીટર જોડેલા છે.જયારે $X$ અને $ Y$ વચ્ચે અમુક વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા અનુક્રમે વોલ્ટમીટર $A,\,B $ અને $C$ ના અવલોકનો $V_A,\,V_B$  અને $V_C$ મળે તો _________
    View Solution
  • 8
    આપેલ નળાકારીય તારની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા વધારીને બમણી કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો .......% થશે.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $ad$ શાખામાંથી પસાર થતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 10
    આપેલ પરિપથમાં વહેતો પ્રવાહ $..............A$ થશે..
    View Solution