એક પરમાણ્વિક વાયુ માટે નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થશે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અડધા મોલ એક પરમાણ્વીય આદર્શ વાયુને $1 \,atm$ અચળ દબાણે $20 ^oC$ થી $90 ^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુ વડે થતુ કાર્ય ..... $J$ ની નજીકનું છે. (વાયુ અચળાંક $R = 8.31\, J/mol.K$)
    View Solution
  • 2
    $100 g$ પાણીને $30°C$ થી $50°C$ સુધી ગરમ કરેલ છે પાણીમાં થતા થોડા ફેરફારને અવગણતા તેની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....... $kJ$ ? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184 J/Kg/K$)
    View Solution
  • 3
    એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ $A$ થી $B $ પર આકૃતિમાં બતાવ્યા મુજબ $AB $ માર્ગે જાય છે. આ ગતિમાં વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર ...............$kJ$ હશે.
    View Solution
  • 4
    વાયુનો નમૂનો $V_1$ કદથી $V_2$ કદમાં વિસ્તરે છે. વાયુ દ્વારા થતું કાર્ય મહતમ હોય જ્યારે વિસ્તરણ .......... હોય.
    View Solution
  • 5
    આપેલ ચક્રિય પ્રક્રિયામાંથી પસાર થતાં આપેલ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા. . . . . . . . . હશે.
    View Solution
  • 6
    કાર્બન મોનોક્સાઇડને બંધ ચક્ર $abc$ પર લઇ જવામાં આવે છે. જેમાં $bc$ એ આકૃતીમાં દર્શાવ્યા મુજબ સમતાપી પ્રક્રિયા છે. વાયુના તાપમાનને $300 K $ થી $1000 K$ વધારતા તે $7000 J$ ઉષ્મા શોષીને $a$ થી $b$ પર જાય છે તો પ્રક્રિયા દરમીયાન વાયુ વડે મુક્ત થતી ઉષ્મા ...... $J$.
    View Solution
  • 7
    $P_1$ દબાણ અને $V_1$ કદે રહેલ એક પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $\frac{1}{8}$ ગણું થાય છે. વાયુનું અંતિમ દબાણ  ........ $P_1$ થાય?
    View Solution
  • 8
    પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પારિમાણ્યિક વાયુ ${T_1}$ તાપમાને ભરેલ છે.સમોષ્મી વિસ્તરણ કરી તેનું તાપમાન ${T_2}$ કરવામાં આવે છે.${L_1}$ અને ${L_2}$ એ વિસ્તરણ પહેલા અને વિસ્તરણ પછીની વાયુના સ્તંભની લંબાઇ છે. તો ${T_1}/{T_2}$=_________
    View Solution
  • 9
    એક વાયુનું સમોષ્મી સંકોચન થાય છે, તો નીચેનામાંથી કયું કથન સાચું નથી?
    View Solution
  • 10
    એક વાયુ સમોષ્મી રીતે કે સમતાપી રીતે વિસ્તરણ પામી શકે છે. દબાણ અને કદની વિવિધ અવધિ પર બે પ્રક્રિયાઓ માટે સખ્યાંબધ વક્રો દોરવામાં આવે છે તો જોઈ શકાય છે કે
    View Solution