એક રોકેટ ને $10\, km/s$ ના વેગે ગતિ કરે છે જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય તો રોકેટ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2 \times 10^4\,kg$ વજન ધરાવતું એક અંતરીક્ષયાન પૃથ્વીની સપાટીની નજીકની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. ગુરુત્વાકર્ષીય ખેંચાણને દૂર કરવા માટે અવકાશયાનને કક્ષામાં આપવામાં આવતી વધારાનો વેગ ...... હશે. $\left(\right.$ જો $g =10\,m / s ^2$ અને પૃથ્વી ની ત્રિજ્યા $\left.=6400\,km \right)$
    View Solution
  • 2
    સપાટી પર પદાર્થ નું વજન $500 \,N$ હોય તો પૃથ્વીની સપાટી થી અડધે સુધી અંદર તેનું વજન ......... $N$ થશે.
    View Solution
  • 3
    એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 4
    $m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પર મૂકેલો છે. તેને પૃથ્વીની સપાટીથી $h = 3R$ ઊંચાઇ પર લઈ જવામાં આવે છે. પદાર્થની ગુરુત્વ સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 5
    $A$ અને $B$ ગ્રહ ની ત્રિજ્યાનો ગુણોત્તર ${k_1}$ અને ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ${k_2}$ હોય તો નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    જો પૃથ્વી પરના પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીના દળ $M$ , ઘનતા $\rho $ , ત્રિજ્યા $ R$ અને ગુરુત્વાકર્ષણ નો અચળાંક $G$ પર આધાર રાખે તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું બને?
    View Solution
  • 7
    $M$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી ઊંચાઇ $h = R/5$ પર લઇ જતા સ્થિતિઊર્જામાં કેટલો વધારો થાય? [$R =$ પૃથ્વીની ત્રિજયા ]
    View Solution
  • 8
    જો પૃથ્વીની ત્રિજ્યા માં $1.5\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો ગુરુત્વ પ્રવેગ માં ....... $\%$ ફેરફાર થાય.
    View Solution
  • 9
    જો પૃથ્વીની કોણીય ઝડપમાં વધારો કરવામાં આવે તો ...
    View Solution
  • 10
    $\mathrm{L}$ લંબાઈ અને $\mathrm{M}$ દળ ધરાવતા અને એક ધાતુના નિયમિત દળ ધનતા ધરાવતા તારને અર્ધવર્તૂળાકા ચાપ માં વાળવામાં આવે છે અને $\mathrm{m}$ દળ ધરાવતા એક કણને ચાપના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તાર દ્વારા કણ પ૨ લાગતું ગુરત્વાકર્ષણ બળ. . . . . . . .થશે.
    View Solution