હીરા-હવાની સપાટી પર $630\, {nm}$ તરંગલંબાઇ ધરાવતું લેસર કિરણ $30^{\circ}$ ના ખૂણે આપત કરવામાં આવે છે. તે હીરાથી હવા તરફ ગતિ કરે છે. હીરાનો વક્રીભવનાંક $2.42$ છે અને હવાનો $1$ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\, cm$ પાણીથી ભરેલા ગ્લાસના તળિયે $40\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો છે.પાણીની સપાટી પર એક નાના કણનું પ્રતિબિંબ ગ્લાસની ઉપર પાણીની સપાટીથી $d$ અંતરે મળે તો $d$ લગભગ કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 2
    ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરીને કારનો વક્રીભવનાંક નક્કી કરવાના પ્રયોગમાં અંતર કેવી રીતે માપવામાં આવે છે.
    View Solution
  • 3
    ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતો માણસ $120\,\, cm$ થી નજીકની વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. લેન્સ દ્વારા તે $40 \,\,cm$ અંતરે સુધી વાંચી શકે છે તો કેન્દ્રલંબાઈ ......$cm$ છે.
    View Solution
  • 4
    ટેલિસ્કોપની મોટવણી $9 $ છે. જ્યારે તેને સમાંતર કિરણો માટે ગોઠવવામાં આવે છે ત્યારે ઓબ્જિેકિટવ અને આઇપીસ વચ્ચેનું અંતર $20 \;cm $ છે.લેન્સોની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
    View Solution
  • 5
    માધ્યમનો વક્રીભવનાંક .......છે.
    View Solution
  • 6
    લઘુદ્રષ્ટિ ......ની મદદથી દૂર કરી શકાય છે.
    View Solution
  • 7
    જો સમબાજુ પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\sqrt 3 $ હોય, તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 8
    $1.0$ અને $1.5$ વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ $30\,cm$ વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... $cm$ છે.
    View Solution
  • 9
    ચંદ્રનો વ્યાસ $3.5 × 10^{3}\,\, km$ છે અને તેનું પૃથ્વીથી અંતર $3.8 × 10^{5} \,\,km $ છે. જો એક ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે કે જેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે $4 \,m$ અને $10\,\, cm$ છે. તો ચંદ્રના પ્રતિબિંબનો કોણીય વ્યાસ કેટલા ........$cm$ હશે?
    View Solution
  • 10
    એક ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈનો અનુક્રમે $60\,\, cm$ અને $5 \,\,cm$ છે. જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુના ઓછામાં ઓછા અંતરે $(25\,\, cm)$ રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ  પાવર અને ટેલિસ્કોપની લંબાઈ અનુક્રમે.......હશે.
    View Solution